________________
१९१०
• मार्दवादीनामपि पञ्चविधत्वम् • द्वात्रिंशिका-२८/७ (२) अपकारेण क्षान्तिः ‘मम दुर्वचनाद्यसहमानस्याऽयमपकारी भविष्यती'त्याशयेन क्षमा कुर्वतः। (३) विपाकात् चेहपरलोकगताऽनर्थपरम्परालक्षणादालोच्यमानात् क्षान्तिर्विपाकक्षान्तिः । (४) तथा वचनात् क्षान्तिरागममेवाऽऽलम्बनीकृत्योपकारित्वादिनैरपेक्ष्येण क्षमां कुर्वतः । (५) धर्मात् च आत्मशुद्धस्वभावलक्षणाज्जायमाना क्षान्तिश्चन्दनस्येव शरीरस्य च्छेद-दाहादिषु सौरभादिस्वधर्मकल्पा परोपकारिणी सहजत्वेनाऽवस्थिताऽविकारिणी। एवं पञ्चधा (हि) क्षान्तिः समये प्रकीर्तिता' । यदुक्तं- “उपकार्यपकारि-विपाक-वचन-धर्मोत्तरा मता शान्तिरिति” (षोड.१०/१०)।।७।। उपकारेण शान्तिः = उपकारक्षान्तिः भवति, 'मम प्रतिवचनेन मा भूदुपकारसम्बन्धक्षयः, कथं वोपकारिणं प्रति कदापि कोपादि कर्तुं युज्यते ?' इति कृत्वा ।
इह-परलोकगताऽनर्थपरम्परालक्षणाद् = दुःखभीरुतया प्रशस्तान्नपानवस्त्रादिलाभहानि-नरकादिगतपापकर्मफलाऽनुभवनपुनर्दुर्गतिगमनसन्ततिस्वरूपाद् विपाकाद् आलोच्यमानाद् विपाकदर्शनपुरस्सरा या शान्तिः सा विपाकक्षान्तिः भण्यते ।
→ पंडिए नो हरिसे नो कुप्पे - (आचा.१ १२ १३ १७७) इति आचाराङ्गसूत्रलक्षणं, → आसुरत्तं ण गच्छेज्जा सुच्चा णं जिणसासणं - (द.वै.८/२५) इति दशवकालिकादिलक्षणं वा आगमं एव आलम्बनीकृत्य = अवलम्ब्य उपकारित्वादिनरपेक्ष्येण = उपकारित्वादिहेतुत्रितयाऽनपेक्षतया क्षमां कुर्वतः चतुर्थी वचनक्षान्तिः दीक्षादावेवोपजायते । शिष्टं स्पष्टम् । नवरमियं योजना मार्दवाऽऽमार्जवादिष्वपि यतिगुणेषु कार्या, दीक्षितस्य चाऽन्त्यप्रकारद्वितयं मृदुतादिकमनुसन्धेयम् । तदुक्तं यतिधर्मविंशिकायां → एमेवऽ-दव-मज्जव-मुत्तीओ हुंति पंचभेयाओ । पुवोइयनाएणं जइणो इत्थंपि चरमदुगं ।। - (विं.वि. ११/११) इति ।।२८/७।। મને તે નુકશાન કરશે.” - આવા આશયથી સામા જીવને ક્ષમા કરતા જીવની અપકારપ્રધાન ક્ષમા કહેવાયેલી છે. (૩) આ લોક અને પરલોકના નુકશાનની પરંપરા સ્વરૂપ કવિપાકની વિચારણા કરવાથી જે ક્ષમા કરે તે વિપાકપ્રધાન ક્ષમા કહેવાય. (૪) તથા જિનવચનને જ આલંબન બનાવીને, ઉપકારીપણુંઅપકારીપણું વગેરેથી નિરપેક્ષ થઈને, ક્ષમા કરનાર જીવને વચનપ્રધાન ક્ષમા કહેવાય. (૫) શુદ્ધ આત્મસ્વભાવસ્વરૂપ ધર્મથી ઉત્પન્ન થતી ક્ષમા એટલે ધર્મપ્રધાન ક્ષમા. ચંદનને છોલવામાં આવે કે બાળવામાં આવે છતાં પણ ચંદન જેમ સુવાસનો સ્વભાવ છોડે નહિ તેમ શરીરને છોલવામાં આવે કે બાળવામાં આવે તો પણ સુગંધતુલ્ય આત્મસ્વભાવને છોડે નહિ તે વ્યક્તિની ક્ષમા ધર્મક્ષમા કહેવાય. આ ક્ષમા પરોપકાર કરે છે. સહજપણે રહેનારી ધર્મક્ષમાં ક્યારેય વિકૃત થતી નથી. આ રીતે શાસ્ત્રમાં ક્ષમા પાંચ પ્રકારની કહેવાયેલી છે. કારણ કે ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે “ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા, विपक्षम, क्यनक्षमा भने धर्मोत्तरक्षमा - साम पांय रे क्षमा मनायेली छ.' - (२८/७)
વિશેષાર્થ :- (૧) જૂના ઉપકારને યાદ કરીને ઉપકારીનું સહન કરવું, ભવિષ્યમાં થનારા ઉપકારને લક્ષમાં રાખીને સહન કરવું – આ ઉપકારી ક્ષમા કહેવાય. “જો હું આના કડવા વચનને સહન કરું તો મને તેમના તરફથી ભાવમાં લાભ થશે.' - આવું વિચારીને ક્ષમા ધારણ કરે તે ઉપકારી ક્ષમા કહેવાય. ઉપરોક્ત આશયથી નોકર શેઠનું સહન કરે, નાનો દીકરો બાપનું સહન કરે તે ઉપકારક્ષમા ગણી શકાય. (૨) १. हस्तादर्श 'छेदददाहा...' इत्यधिकतयाऽशुद्धः पाठः । २. हस्तादर्श 'कीर्तितात्' इत्यधिकतयाऽशुद्धः पाठः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org