SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રતિ-મજ્યનુષ્ઠાનસ્વરોતનમ્ • प्रीति-भक्ति-वचोऽ'सङ्गरनुष्ठानं चतुर्विधम् । आद्यद्वये क्षमास्तिस्रोऽन्तिमे द्वे चाऽन्तिमद्वये।।८।। प्रीतीति । प्रीति-भक्ति-वचोऽसङ्गैः निमित्तैः चतुर्विधमनुष्ठानम् । प्रीत्यनुष्ठानं, भक्त्यनुष्ठानं, वचनाऽनुष्ठानं, असङ्गाऽनुष्ठानं चेति। तत्र सुन्दरतामात्राऽऽहितरुचिपूर्वकाऽनुष्ठानमाद्यम्। गौरवा सदनुष्ठानप्रकारमाह- 'प्रीती'ति । प्रशान्तवाहितया पुण्यानुबन्धिपुण्यन्यासात् जायमानं अनुष्ठानं प्रागुक्तलक्षणं (द्वा.द्वा.२३/२४ भाग-६ पृ.१५८९) सदनुष्ठानं चतुर्विधं = चतुष्प्रकारम् । उत्पत्तिक्रमेण यथोत्तरप्राधान्यक्रमेण च प्रीत्याद्यनुष्ठानविन्यासाऽऽनुपूर्वी बोध्या। तदुक्तं शिक्षाविंशिकायां → पढममहं વીવિક પછી મત્તી ૩ ઢોડુ થસ્સા સામમિત્તે હે તો સં (વુિં વિં.૧ર/૧૭) इति । तत्र= चतुर्विधेषु सदनुष्ठानेषु मध्ये सुन्दरतामात्राऽऽहितरुचिपूर्वकाऽनुष्ठानं = केवलशुभत्वानुसन्धानोपजातप्रीतिजन्यं तादृशप्रीतिजनकञ्च सदनुष्ठानं आद्यं = प्रीत्यनुष्ठानम्, रत्नादिगोचरमुग्धप्रीतिकृतक्रियातुल्यम् । तंदुक्तं सम्बोधप्रकरणे श्रीहरिभद्रसूरिभिः → जं कुणइ पीइरसो वड्ढइ जीवस्स उज्जुसहावस्स । बालाईण व रयणे पीइअणुट्ठाणमाहंसु ।। - (सं.प्र.२३३) इति । इदमनुसृत्य शान्तिसूरिभिरपि चैत्यवन्दनमहाभाष्ये → जं कुणओ पीइरसो वड्ढइ जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे पीइअणुट्ठाणमेयं तु ।। ૯ (વૈ.મ.મા.૮૮૮) રૂત્યુમ્ | > થર્વત: તિરસોડમિવિરૂપો વર્ધત તત્વીયનુષ્ઠાનમ્ - (श्रा.वि.१/७ पृ.१४२) इति श्राद्धविधिकृत् । गौरवाऽऽहितरुचिपूर्वकाऽनुष्ठानं = पूज्यत्वविशेषयोगोपहितविતે જ રીતે “જો હું સહન નહિ કરું તો મારે ઘણું મોટું નુકશાન વેઠવું પડશે.” આમ વિચારીને સહન કરે તે અપકારીક્ષમાં કહેવાય. ગુંડાનું સહન કરવામાં અપકારક્ષમાં કહેવાય. (૩) “અહીં વ્યક્તિનું સહન નહિ કરું તો ભાવમાં કર્મનું ઘણું પરાધીનપણે સહન કરવું પડશે' - આમ કર્મવિપાકને લક્ષમાં રાખીને સહન કરે તે વિપાકક્ષમા કહેવાય. આ ત્રણ ક્ષમા ઔદયિક ભાવની ક્ષમા છે. છેલ્લી બે ક્ષમા ક્ષાયોપથમિક ક્ષમા છે. (૪) “મારા પ્રભુની આજ્ઞા છે માટે મારે સહન કરવું છે. બાહ્ય નુકશાન થાય કે ન થાય. હું સાચો હોઉં કે ખોટો. પણ સહન કરવું એ જિનાજ્ઞા હોવાથી મારે સહન કરવું છે. આ પ્રમાણે જિનવચનને આગળ કરીને ક્ષમા રાખે- આપે-માગે તે વચનક્ષમા કહેવાય. (૫) વચન ક્ષમાનો અભ્યાસ બળવાન થતાં થતાં ક્ષમા જ્યારે આત્મસ્વભાવસ્વરૂપ બની જાય, કદાપિ ક્ષમા જાય નહિ, ગમે તે સંયોગમાં ક્રોધ આવે નહિ, અંતઃકરણ સંક્ષિણ થાય નહિ તે ધર્મક્ષમા કહેવાય. ભાવદીક્ષા જેની પાસે હોય તેના જીવનમાં છેલ્લી બે ક્ષમા હોય. આવું ગ્રંથકારશ્રી અહીં ષોડશકના આધારે જણાવે છે. (૨૮૭) હ ચાર પ્રકારના અનુષ્ઠાન જ ગાથાર્થ - પ્રીતિ-ભક્તિ-વચન-અસંગ આમ ચાર પ્રકારે અનુષ્ઠાન છે. પ્રથમ બે અનુષ્ઠાનમાં પ્રથમ ત્રણ પ્રકારની ક્ષમા છે. અંતિમ બે અનુષ્ઠાનમાં છેલ્લી બે ક્ષમા આવે છે. (૨૮૮) ટીકાર્ય - પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ – આ ચાર નિમિત્તથી ઉત્પન્ન થવાના કારણે અનુષ્ઠાન ચાર પ્રકારનું છે. અર્થાત્ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન - આમ ચાર પ્રકારે અનુષ્ઠાન છે. (૧) તેમાં પ્રીતિઅનુષ્ઠાન તે કહેવાય કે માત્ર સુંદરતાની બુદ્ધિથી આવેલી રુચિથી આરાધના થાય. (૨) ગૌરવપણાની બુદ્ધિથી આવેલી સચિપૂર્વક જે અનુષ્ઠાન થાય તે ભક્તિઅનુષ્ઠાન કહેવાય. ૨. દસ્તાવ ‘સંસાર ત્યશુદ્ધ: કુટિત4 GJ. / ૨. દસ્તાવ ‘નાદ્વયી' ત્યશુદ્ધ: Ts: રૂ. દસ્તાવ “aોતિમિ' યશુદ્ધઃ પાઠ:I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy