________________
१८७४
• भिक्षुशब्दनिरुक्तभेदप्रदर्शनम्
द्वात्रिंशिका - २७/१९
क्षपकः क्षपयन् पापं तपस्वी च तपः श्रिया । भिक्षुशब्दनिरुक्तस्य भेदाः खल्वर्थतो मी ।। १९ ।। क्षपक इति । पापं क्षपयन् क्षपको भण्यते । तपः श्रिया तपोलक्ष्म्या च तपस्वी । खलु अमी हि प्रासङ्गिका अपि अर्थतो भिक्षुशब्दनिरुक्तस्य भेदाः, तदर्थं प्रत्यव्यभिचारात् सर्वेषाम्। तदाह भिक्षुशब्दनिरुक्तद्वारे निर्युक्तिकृत्- “ भिंदंतो अ जहक्खुहं भिक्खु जयमाणओ जई होइ । ब्राह्मण- वशिष्ठन्यायेन भिक्षुशब्दस्याऽन्यनिरुक्तिप्रकारमाह- ' क्षपक' इति । तपोलम्या संयमप्रधानतपोविभूत्या तपस्वी । तदुक्तं व्यवहारसूत्रभाष्यकृता भिदंतो यावि खुहं भिक्खू, जयमाणगो जई होइ । तव - संजमे तवस्सी भवं खवंतो भवंतो य ।। ← (व्य. भा. उद्दे. १/१२ ) इति । → तवसूरा अणगारा ← ( स्था. ४ । ४ | ३ | ३१७ ) इति स्थानाङ्गसूत्रमप्यत्र स्मर्तव्यम् । प्रकृते तपो नाऽनशनात्परं यद्धि परं तपः तद् दुर्धर्षं तद् दुराधर्षं तस्मात् तपसि रमन्ते ← ( म.नारा. २१/१) इति महानारायणोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् । ततश्चाऽरण्यवासमात्रेण न तपस्वी भवति कश्चित्। तदुक्तं आचाराङ्गचूर्णौ अपि जइ वणवासमित्तेणं नाणी जाव तवस्सी भवति, तेण सीहवग्घादओ वि← ( आचा. चू. १/७/१) इति । तपसो निर्जराकारणत्वं तु भवकोडीसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ← (उत्त. ३०/६) इति उत्तराध्ययनसूत्रोक्तेः पूर्वं ( द्वा. द्वा. १२/१७ भाग - ३ पृ. ८६३) दर्शितत्वेन प्रसिद्धमेव । यथोक्तं निशीथचूर्णो अपि तप्पते अणेण पावं कम्ममिति तपो ← (नि.चू.४६) इति । पदार्थमाश्रित्य भिक्षुशब्दनिरुक्तस्य = भिक्षुशब्दनिरुक्तिविषयीभूतस्य साधोः भेदाः भिक्षुशब्दार्थं प्रति अव्यभिचारात् = अविसंवादात् सर्वेषां भिक्षुशब्दनिरुक्तभेदानाम् । तदाह दशवैकालिकदशमाध्ययने भिक्षुशब्दनिरुक्तद्वारे निर्युक्तिकृत् श्रीभद्रबाहुस्वामी - 'भिदंतो' इत्यादि । अत्र श्रीहरिभद्रसूरिकृता वृत्तिरेवम् भिन्दंश्च विदारयंश्च यथा क्षुधं = कर्म भिक्षुर्भवति । भावतो નિર્યુક્તિમાં સાધુના અનેક પર્યાયવાચક નામો તથા નિરુક્તિ દર્શાવેલ છે. તેને લક્ષમાં રાખીને વ્યુત્પત્તિઅર્થપ્રધાન યોગાર્થપ્રધાન એવા જુદા-જુદા નામોની સાધુ ભગવંતમાં યોજનાને = સંગતિને ગ્રંથકારશ્રી ૧૮ થી ૨૨ શ્લોક સુધી કરે છે. ભિક્ષુશબ્દ દ્વારા સાધુનો મુખ્ય અર્થ ભિક્ષા ગોચરી દર્શાવાય છે. તે રીતે યતિશબ્દ દ્વારા યતના, ભવાન્ત શબ્દ દ્વારા ભવનો અંત તથા ચરકશબ્દ દ્વારા સંયમચર્યા ગુણ મુખ્યરૂપે સાધુમાં જણાવાય છે. આ રીતે આગળ પણ સ્વયં સમજી લેવું. શબ્દલભ્ય અર્થની અહીં મુખ્યતા દર્શાવવામાં આવે છે. હિંસાદિ પાંચ આશ્રવ, પાંચ ઈન્દ્રિય, ચાર કષાય અને ત્રણ યોગનું સંવરણ એટલે ૧૭ પ્રકારનું સંયમ કહેવાય. તેવા સંયમની ચર્યા સાધુમાં હોવાથી સાધુને ચરક કહેવાય છે. (૨૭/૧૮)
=
अर्थतः प्रकाराः, तदर्थं
ગાથાર્થ ઃ- પાપને ખપાવે તે ખપક = ક્ષપક. તપલક્ષ્મીથી શોભે તે તપસ્વી. આ ભિક્ષુશબ્દની નિરુક્તિનો વિષય બનનાર સાધુના ખરેખર આ બધા અર્થને આશ્રયીને પ્રકારો છે. (૨૭/૧૯)
ટીકાર્થ :- પાપનો ક્ષય કરે તે ક્ષપક કહેવાય. તપસ્વરૂપ લક્ષ્મીથી શોભે તે તપસ્વી કહેવાય. આ પ્રાસંગિક એવા પણ અર્થની અપેક્ષાએ ખરેખર ‘ભિક્ષુ’ શબ્દની નિરુક્તિનો = વ્યાખ્યાનો = વ્યુત્પત્તિનો વિષય બનનાર સાધુના પ્રકારો છે. કારણ કે ભિક્ષુશબ્દના અર્થ પ્રત્યે તે તમામ નામો અવ્યભિચારી
=
અવિસંવાદી છે. તેથી જ ભિક્ષુશબ્દની નિરુક્તિ કરવાના દ્વારમાં દશવૈકાલિકનિયુક્તિકારે કહેલ છે કે → ‘કર્મક્ષુધાને ભેદતો હોય તે ભિક્ષુ થાય છે. યતના કરતો યતિ બને. સંયમની ચર્યાવાળો ચરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
=
=
=
•
=
=