________________
१८६० • साधुः कूर्मतुल्यः .
द्वात्रिंशिका-२७/११ हस्तेन चाऽघ्रिणा वाचा संयतो विजितेन्द्रियः । अध्यात्मध्याननिरतः सूत्रार्थं यश्च चिन्तयेत् ।।११।। __हस्तेन चेति । हस्तेन चाऽघ्रिणा' च संयतः, कारणं विना कूर्मवल्लीनत्वेन स्थितेः कारणे पाकशासनेन पर्यनुयुक्तः सन् बभाण 'मिथिलादाहे न मे किञ्चन दह्यते, यच्च मदीयं तन्नाग्निना कदापि दाह्यम्' इति । अत्रत्यो नमिराजर्षिप्रत्युत्तरः उत्तराध्ययने → सुहं वसामो जीवामो जेसिं मो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचणं ।। 6 (उत्त.९/१४) इत्येवं दर्शितः ।
महाभारते → अनन्तं बत मे वित्तं भाव्यं मे नास्ति किञ्चन । मिथिलायां प्रदीप्तायां न मे किञ्चन दह्यते ।। - (म.भा.शांति.२२३/१७) इत्येवं जनकेन प्रत्युत्तरितमित्यवधेयम् । यदपि मज्झिमनिकाये दन्तभूमिसूत्रे → सो होति भिक्खु खमो सीतस्स उण्हस्स जिघच्छाय पिपासाय डंसमसकवातातपसरीसपसम्फस्सानं दुरुत्तानं दुरागतानं वचनपथानं, उप्पन्नानं सारीरिकानं वेदनानं दुक्खानं तिब्बानं खरानं कटुकानं असातानं अमनापानं पाणहरानं अधिवासकजातिको होति सब्बरागदोसमोह-निहितनिन्नीतकसायो आहुनेय्यो पाहुनेय्यो दक्खिणेय्यो अञ्जलिकरणीयो अनुत्तरं पुञ्जक्खेत्तं लोकस्स - (म.नि. ३/३/५/२२२, पृ.१७६) इत्येवं भिक्षुस्वरूपमुक्तं तदपीह यथागममनुयोज्यं समाकलितस्व-परसमयसिद्धान्तरहस्यैः ।।२७/१०।।
तथा- 'हस्तेने'ति । कारणे च विशुद्धपिण्डग्रहणादिलक्षणे सम्यग्गमनात् = ईर्यासमित्युपयुक्ततया गमनाऽऽगमनादिप्रवृत्तेः । अनेन कायगुप्तिरावेदिता । → कुम्मो इव गुत्तिदिए अल्लीण-पल्लीणे चिट्ठइ - (भ.सू.२५/७) इति भगवतीसूत्रवचनात्, → मण-वय-कायसुसंवुडे जे स भिक्खु - (द.वै.१०/ ७) इति दशवैकालिकसूत्रवचनाच्च कूर्मवल्लीनत्वेन स्थितेः इति तु कायवत् कषायेन्द्रियादिष्वपि योजनीयम् । तदुक्तं सूत्रकृताङ्गे → जहा कुम्मो सअंगाई सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झप्पेण समाहरे ।। - (सूत्र.१/८/१६) इति । तदुक्तं कल्पसूत्रे अपि षष्ठक्षणे → कुम्मो इव गुत्तिदिए - (क.सू.६/सू.११८/पृ.३०५) तदुक्तं रामगीतायां अपि → इन्द्रियाणि समाहृत्य कूर्मोऽङ्गानीव
વિશેષાર્થ - ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેમ જ જૈન સંપ્રદાયમાં નમિરાજર્ષિનું ઉદાહરણ પ્રસિદ્ધ હોવાથી તેની સંસ્કૃત વ્યાખ્યા કરવામાં નથી આવી. અસહ્ય કાયિક વેદનામાં રાણીઓની બંગડીના અવાજથી બેચેન થયેલા અને ત્યાર બાદ એકત્વભાવનાના માધ્યમે વૈરાગ્યમાર્ગે આગળ વધી દીક્ષા લેવા કટિબદ્ધ થયેલા નમિ રાજર્ષિની પરીક્ષા કરવા માટે આવેલ ઈન્દ્રની “રાજનું! તમારી મિથિલા નગરી સળગે છે તેને બૂઝાવીને પછી દીક્ષા માર્ગે પ્રયાણ કરો” આવી વાણી સાંભળીને “મિથિલા સળગે તેમાં મારું કાંઈ સળગતું નથી. સળગે તે મારું નહિ અને મારું હોય તે સળગે નહિ' આવી સાત્ત્વિક-આધ્યાત્મિક વાણીને બોલનારા નમિરાજર્ષિનું ઉદાહરણ ઉત્તરાધ્યયનસૂત્રના નવમા અધ્યયનમાં વિસ્તારથી બતાવેલ છે. (૨૭/૧૦)
હ ઈન્દ્રિયવિજેતા બની સ્વાધ્યાયરમણતા કરે તે સાધુ જ ગાથાર્થ :- હાથ, પગ અને વાણીથી સંયમને ધારણ કરનારા, ઈન્દ્રિયવિજેતા, અધ્યાત્મ અને ધ્યાનમાં નિમગ્ન થયેલા જે સાધક સૂત્ર અને અર્થનું ચિંતન કરે તે સાધુ કહેવાય. (૨૭/૧૧)
ટીકાર્થ :- સાધુ હાથ અને પગથી સંયમવાળા હોય, કારણ કે વગર કારણે તો કાચબાની જેમ સાધુ હાથ-પગ સંકોચીને રાખે તથા કારણ હોય તો વિવેકપૂર્વક ચાલવાનું કામ કરે છે.
१. हस्तादर्श 'चाद्रिणा' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org