________________
16
• ર૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका મનુષ્યપણાની જેમ ભૂખ પણ દોષ નથી.
(શ્લોક.૮) (૩) કેવલી કૃતકૃત્ય હોવાથી ભોજન ન કરે. (૩) સર્વકર્મના ક્ષયથી સંપૂર્ણપણે કૃતકૃત્ય તો સિદ્ધ (શ્લોક.૧)
ભગવંતો જ છે. કેવલીને અઘાતિ કર્મ હાજર છે. માટે તે સર્વથા કૃતકૃત્ય નથી અને અઘાતિ સુધાવેદનીય કર્મ હાજર હોવાથી તેના ઉદયથી
તે વાપરે છે. (શ્લોક.૯) (૪) કેવલીને આહારસંજ્ઞા નથી. માટે તે વાપરે ! (૪) જેવી રીતે મોહનીય કર્મના કારણે થતી તૃષ્ણા નહિ. (શ્લોક.૧)
= આહારસંજ્ઞા ભાવસાધુને નથી. છતાં પણ તે વાપરે છે. તે રીતે કેવળી પણ વાપરે.
(શ્લોક ૧૦) (૫) કેવલી પાસે અનંતસુખ હોવાથી તે ન વાપરે. | (૫) અનંત સુખ તો મોક્ષમાં જ છે. તથા ભૂખ (શ્લોક.૧)
કર્મજન્ય હોવાથી અનંતસુખને બાધિત કરે તો સર્વજ્ઞમાં રહેલું ત્રપણું, મનુષ્યપણું વગેરે પણ કર્મજન્ય હોવાથી અનંતસુખને બાધિત
કરશે. (શ્લોક.૧૧) (૬) સર્વજ્ઞનું અઘાતિ એવું વેદનીય કર્મ બાળેલા (૬) તીર્થકર નામ કર્મ પણ અઘાતિ છે. પરંતુ
દોરડા જેવું હોવાથી પોતાનો વિપાકોદય સર્વજ્ઞ તીર્થકરોને તીર્થંકર નામકર્મનો તીવ્ર બતાવવા તે અસમર્થ છે. આથી તે ભૂખ વિપાક ઉદય હોય છે. માટે કેવળજ્ઞાનીના લગાડવાનું કાર્ય ન કરે. માટે કેવલી ન | અઘાતિકર્મ દગ્ધરજુતુલ્ય કહીને તે પોતાનું વાપરે. (શ્લોક.૨)
કાર્ય કરવા અસમર્થ છે- એમ કહી ન શકાય.
(શ્લોક.૧૨,૧૩). (૭) કેવલીને આત્મિક જ્ઞાન હોય, ઈન્દ્રિયજન્ય (૭) શારીરિક સુખ-દુઃખ માટે વિષય અને શરીરનો
જ્ઞાન ન હોય, તે રીતે ઈન્દ્રિયજન્ય સુખ- સંપર્કમાત્ર પ્રયોજક છે, ઈન્દ્રિયજન્ય જ્ઞાન દુઃખ પણ તેમને ન હોય. માટે તેમને ભૂખનું નહિ. તેથી ભલે કેવલીને ઈન્દ્રિયજન્ય જ્ઞાન દુઃખ ન હોય. (શ્લોક.૨).
ન હોય પરંતુ બાહ્યવિષયો સાથે શરીરનો સંબંધ તો છે જ. માટે જ તેને તૃણસ્પર્શ વગેરે ૧૧' પરિષહો તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલ છે. માટે તેમાંનો એક પરિષહ “ભૂખ” પણ તેમને
હોય. (શ્લોક.૧૪) (૮) પરદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહનીય કર્મથી થાય છે. () સર્વજ્ઞ ભગવંત જે રીતે વીતરાગ હોવા છતાં
વીતરાગ હોવાથી કેવલી તેવી પ્રવૃત્તિ ન કરે. દેશના આપે છે, દેશના સ્વરૂપ પરદ્રવ્યપ્રવૃત્તિ માટે તે વાપરતા નથી. (શ્લોક.૩)
કરે છે. તેમ ગોચરી વાપરવાની પ્રવૃત્તિ પણ કરી શકે. તેનાથી તેમની વીતરાગતામાં ક્ષતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org