SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • ૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર • 17 નથી આવતી. જે રીતે લોહીનું પરિભ્રમણ વગેરે પ્રવૃત્તિ ઈન્દ્રિયજન્ય બુદ્ધિ વિના થાય છે તે રીતે ગોચરી, દેશના વગેરે પ્રવૃત્તિ માનવી યોગ્ય છે. (શ્લોક.૧૫-૧૬) (૯) શાતાવેદનીય, અશાતા વેદનીય અને ! (૯) કેવલી દેશના આપે. તેમાં તેમને શ્રમ પડે. મનુષ્પાયુષ્યની ઉદીરણા સાતમાં ગુણસ્થાનક જો દેશનાજન્ય શ્રમ થવા છતાં તે અશાતાની પછી ન થાય. કેવલી તો તેરમા ગુણસ્થાનકે ઉદીરણા કરે નહિ તો તે રીતે વાપરવાથી છે. માટે આહાર વાપરવા દ્વારા વેદનીય કર્મની ઉદીરણા કઈ રીતે થાય ? શાતાવેદનીયની ઉદીરણા કેવલી ન કરે. માટે તેઓ ગોચરી વાપરે તે અસંગત નથી. અર્થાત તેઓ ગોચરી ન વાપરે. (શ્લોક ૩) (શ્લોક.૧૭-૧૮) (૧૦) આહારની કથા પ્રમાદનું કારણ છે. તે રીતે | (૧૦) ભોજનની પ્રવૃત્તિ મૂર્છા કે પ્રમાદ વિના આહારની પ્રવૃત્તિ પણ પ્રમાદનું (= ભાવસાધુને હોય છે. તે રીતે કેવલીને પણ આસક્તિનું) કારણ બને. માટે કેવલી કવલ- મૂચ્છ-પ્રમાદરહિતપણે ભોજનની પ્રવૃત્તિ માની આહાર ન કરે. (શ્લોક.૩) શકાય છે. (શ્લોક.૧૯) (૧૧) ભોજન નિદ્રાને લાવે છે. કેવલીને નિદ્રા હોતી | (૧૧) નિદ્રા દર્શનાવરણીય કર્મના કારણે આવે છે. નથી. આથી તે વાપરે નહિ. એમ સમજી ભોજન તો નિદ્રાનું બાહ્ય નિમિત્ત માત્ર છે. શકાય છે. (શ્લોક.૪) કેવલીઓને નિદ્રાનું મુખ્ય કારણ દર્શનાવરણ હોતું નથી. માટે તેઓ વાપરે છતાં નિદ્રા ન કરે એ સંગત થાય છે. (શ્લોક. ૨૦) (૧૨) કેવળજ્ઞાનની હાજરીમાં મતિજ્ઞાન ન હોય. | (૧૨) જો વાપરવાથી જીભનું મતિજ્ઞાન થવાની જો કેવળી વાપરે તો તેમને જીભસંબંધી આપત્તિ આવે તો સમવસરણમાં ફૂલોની વૃષ્ટિ મતિજ્ઞાન થવાની આપત્તિ આવે. માટે તે થવાથી ઘાણજ મતિજ્ઞાનની પણ આપત્તિ વાપરતા નથી- એવું સિદ્ધ થાય છે. માનવી પડે. જે અમારી જેમ તમને પણ (શ્લોક.૪) માન્ય નથી. માટે વાપરવા છતાં કેવલીને જીભના મતિજ્ઞાનની આપત્તિ નહિ આવે. (શ્લોક.૨૧) (૧૩) ભોજનથી ધ્યાન અને તપનો વ્યય થાય. તે | (૧૩) સર્વજ્ઞને યોગનિરોધ સમયે શુકલધ્યાનનો ચોથો કારણે કેવલી વાપરે નહિ. (શ્લોક.૪) પાયો હોય અને પર્યત સંલેખના સ્વરૂપ તપ પણ મોક્ષસમયે જ હોય. ત્યારે ભગવાન કાંઈ ભોજન કરવાના નથી. માટે આ દલીલ પણ અસ્થાને છે. (શ્લોક. ૨૨) (૧૪) કેવલીનું શરીર પરમ ઔદારિક હોવાથી | (૧૪) ઔદારિક શરીર અને પરમ ઔદારિક શરીર ભોજન વિના પણ તે વર્ષો સુધી ટકી શકે. ! એમ બે શરીરની કલ્પના વાહિયાત છે. કારણ (શ્લોક.૪) કે છદ્મસ્થપણામાં તેઓ તમને માન્ય એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy