________________
१९७०
• केवलिनोऽप्यज्ञातदशायां विनयप्रयोक्तारः • द्वात्रिंशिका-२९/७ अर्हत्सिद्ध-कुलाऽऽचार्योपाध्याय-स्थविरेषु च । गण-सङ्घ-क्रिया-धर्म-ज्ञान-ज्ञानि-गणिष्वपि।।७।। ___ अर्हदिति । अर्हन्तस्तीर्थकराः । सिद्धाः क्षीणाष्टकर्ममलाः । कुलं नागेन्द्रादि । आचार्यः पञ्चविधाऽऽचाराऽनुष्ठाता तत्परूपकश्च' । उपाध्यायः स्वाध्यायपाठकः । स्थविरः सीदतां स्थिरीकरणहेतुः । गणः कौटिकादिः । सङ्घः साध्वादिसमुदायः । क्रियाऽस्तिवादरूपा । धर्मः श्रुतणो पराणुवत्तिणिमित्तंति वुत्तं भवति । ण ते अनुवत्तिनिमित्तं विणयं कुव्वंति । पुव्वपउत्तं पुण उवयारं जाव न केणइ पच्चभिण्णाओ ताव करेति + (द.वै.नि.९/३२३) इति ।।२९/६।।
उक्तं प्रथमः औपचारिको विनयः सप्रभेदः । अधुनाऽवसरसङ्गतिप्राप्तं द्वितीयमनाशातनात्मकमौपचारिकविनयमावेदयति- 'अर्हदिति । → अरिणो हंता, रयं हंता अरिहंता तेण वुच्चंति - (आ. नि.१०८३) इति आवश्यकनियुक्तौ अर्हन्निरुक्तिः दर्शिता । प्राचां तु द्रव्यस्तवरूप एव औपचारिकविनयोऽर्हति सम्मतः । तदुक्तं स्तवपरिज्ञायां → जं च चउद्धा भणिओ विणओ उवयारिओ उ जो तत्थ । सो तित्थयरे निअमा ण होइ दव्वत्थया अन्नो ।। - (स्त.प.११०) इत्यवधेयम् ।
आचार्य इति। → आचार्यः = आचारं ग्राहयति, आचिनोति अर्थान्, आचिनोति बुद्धिमिति वा 6 (या.नि.१/४) इति यास्कनिरुक्तवचनं, → आचिनोति हि शास्त्रार्थानाचारस्थापनादपि । स्वयमाचरते यस्तु तस्मादाचार्य उच्यते ।। (द्वयो.३) इति द्वयोपनिषद्वचनं च यथागममत्रानुयोज्यम् । क्रिया अस्तिवादरूपा इति । → किरिया नाम अत्थित्तं भण्णइ, तं जहा- 'अत्थि माया, अत्थि पिया, अस्थि जीवा, अत्थि
વિશેષાર્થ - ચંડરુદ્રાચાર્યના શિષ્ય, મૃગાવતી સાધ્વીજી, પુષ્પચુલા સાધ્વીજી, કૂર્મપુત્ર વગેરેને કેવલજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી બીજા જીવોમાં કેવલજ્ઞાની તરીકે જાહેરાત ન થઈ ત્યાં સુધી તેઓએ પૂર્વપ્રવૃત્ત ઉપચારવિનય ચાલુ રાખ્યો હતો. પણ લોકોમાં કેવલજ્ઞાની તરીકે ઓળખાયા બાદ બીજા વડીલને અનુસરવારૂપ ઉપચારવિનય તેઓએ કરેલ ન હતો. માટે સામાન્યથીછમસ્થ જીવો વિનય-ઔપચારિકવિનય કરે એમ કહેવાય. (૨૯/૬) - ત્રીજી ગાથામાં ઉપચારવિનયના બે ભેદ બતાવ્યા હતા. તેમાંથી પ્રતિરૂપયોગસ્વરૂપ પ્રથમ ઉપચારવિનયની વાત ૪-૫-૬ શ્લોક દ્વારા પૂર્ણ થઈ. હવે આશાતનાવર્જનસ્વરૂપ બીજા પ્રકારના ઉપચારવિનયના બાવન ભેદોને ગ્રંથકારશ્રી સાતમી ગાથા દ્વારા બતાવે છે.
હ બાવન પ્રકારે આશાતનાવર્જન વિનય હ ___थार्थ :- भारत, सिद्ध, दुस, मायार्य, उपाध्याय, स्थविर, ५, संघ, या, धर्म, शान, शानी અને ગણી એમ કુલ ૧૩ ને વિશે (આગળ કહેવાશે તે રીતે ચાર-ચાર પ્રકારે વિનય કરવો.) (૨૯૭)
ટીકાર્થ :- (૧) અરિહંત એટલે તીર્થકર ભગવંત, (૨) જેમનો આઠ કર્મનો કચરો નાશ પામેલ હોય તે સિદ્ધ કહેવાય. (૩) નાગેન્દ્ર વગેરે આચાર્યકુળ સમજવા. (૪) પાંચ પ્રકારના જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરેને પાળે તથા તેની શુદ્ધ પ્રરૂપણા કરે તે આચાર્ય જાણવા. (૫) સ્વાધ્યાય કરાવે-ભણાવે તે ઉપાધ્યાય. (૬) संयमसाधनमा सात सयोन स्थि२ ४३. ते स्थविर वाय. (७) टि वगैरे गए उपाय. (८) साधु-साध्वी-04-श्राविआनो समुदाय संघ पो. (८) मस्तिवाह स्व३५ या सम४वी. (१०) श्रुतधर्म भने यात्रिय ३५ २ ५।२नो धर्म. पो. (११) भतिशान, श्रुतशान वगैरे पाय प्ररे शान. (१२) १. हस्तादर्श '...स्पश्च' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org