SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ १९३८ • संस्काररूपेणाऽविच्छिन्नस्य फलजनकत्वम् द्वात्रिंशिका - २८/२५ न च वासनात्मनाऽविच्छिन्नस्य तत्फलविच्छेदो नाम, यथा 'मतिश्रुतोपयोगयोरन्यतरकालेऽन्यतરચેતિ - ધ્યેયમ્ IIર્ધ્|| आणापरतो सो, सा पुण सव्वण्णुवयणओ चेव । एगंतहिआ विज्जग-णाएणं सव्वजीवाणं । । भावं विणा वि एवं होइ पवित्ती ण बाहए एसा । सव्वत्थ अणभिसंगा विरइभावं सुसाहुस्स ।। ૮ (પગ્વ.૧૧૭૪-૧૧૭૭) કૃતિ । વિક્રીક્ષિતસ્ય ધ્યાનાવો શુદ્ધોપયોગ: સાક્ષાત્, વિઘ્ન व्युत्थानदशायां संस्कारात्मनेति विशेषे सत्यपि नैश्चयिकसर्वविरतिप्रणिधानोपबृंहितशुद्धचित्स्वभावोपलम्भस्याऽखण्डिततोभयत्राप्यविशेषैव । न च = નહિ વાસનાત્મના = संस्काररूपेण अविच्छिन्नस्य = 31खण्डितस्य तत्फलविच्छेदः = तदीयकार्यतावच्छेदकाऽऽक्रान्तानुदयः सम्भवति । अत्रोदाहरणमाह- 'यथे 'ति । મતિ-શ્રુતોપયોયો: ‘નુવં તો નસ્થિ વોન' (વિ.ગા.મા.રૂ૦૧૬, ગા.નિ.૨૭૬) કૃતિ ગાવશ્યનિयुक्ति-विशेषावश्यकभाष्यवचनेन समयान्तरं वर्तमानयोः अन्यतरकाले यथाक्रमं एकतरोपयोगकाले अચૈતય = यथाक्रमं श्रुत-मतिज्ञानाऽन्यतरस्य उपयोगात्मनाऽसतोऽपि लब्धिरूपेणाऽवस्थितस्य फलविच्छेदो विवक्षितपदार्थाऽपरिच्छेद-संशय-विपर्ययाऽनध्यवसायाऽन्यतरलक्षणः कर्मनिर्जराविशेषविरहादिलक्षणो वा यथा न सम्भवति तथैव प्रकृतेऽपि इति व्युत्थानदशायां शुभोपयोगानुभवकालेऽपि लब्धिरूपेण शुद्धोप्रयोगशालितया मुनिः भावदीक्षान्वित एव तत्साध्यकर्मनिर्जराविशेषादिफलभागेव चेति ध्येयम् । । २८ / २५ ।। = • સંસ્કારસ્વરૂપે વિચ્છેદ ન પામેલ ચીજના ફળનો નાશ થતો નથી. જેમ કે મતિ-શ્રુતજ્ઞાનસ્વરૂપ બે ઉપયોગમાંથી એકનો ઉપયોગ ચાલુ હોય તે સમયે તે સિવાયનો ઉપયોગ સંસ્કારરૂપે-લબ્ધિરૂપે હોય છે તથા તેનું ફળ કર્મનિર્જરા વગેરે પણ હોય છે તેમ ઉપરોક્ત વાત ધ્યાનમાં લેવી. (૨૮/૨૫) વિશેષાર્થ :- આત્માના મૂળભૂત વિશુદ્ધ સ્વભાવમાં હાસ્ય, રતિ, અરતિ વગેરે કોઈ પણ વિભાવપરિણામનો અંશ પણ રહેલો નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન જ્ઞાનાનંદ જ્યોતિર્મય ચૈતન્ય એ જ આત્માનો મૂળભૂત વિશુદ્ધ સ્વભાવ છે. આવા સ્વભાવનો અનુભવ કરવો એટલે દીક્ષા. આ અપરોક્ષ અનુભવ શુદ્ધ સ્વભાવનું આચરણ કહેવાય છે. માટે ભાવદીક્ષા શુદ્ધ ઉપયોગ સ્વરૂપ સિદ્ધ થાય છે. ધ્યાનાદિ દશામાં મહાત્માઓને સાક્ષાત્ અપરોક્ષ અનુભવરૂપે શુદ્ઘ ઉપયોગ હોય છે. તથા વ્યુત્થાનદશામાં વ્યવહારદશામાં સંસ્કારસ્વરૂપેલબ્ધિરૂપે શુદ્ધ ઉપયોગ હોય છે. આ બે અવસ્થામાં પણ સર્વવિરતિનું પ્રણિધાન અખંડપણે વ્યાપીને જ રહેલું હોય છે. તેવા પ્રણિધાનથી પરિપુષ્ટ થયેલ નિજશુદ્ધ ચૈતન્યસ્વરૂપનો ઉપલંભ અખંડપણે હાજર હોવાથી તે સમયે પણ તે ભાવસાધુ જ કહેવાય છે. તથા ભાવ ચારિત્રથી સાધ્ય કર્મનિર્જરાદિ ફળ ભિક્ષાટનાદિ વ્યવહારસમયે પણ હાજર જ રહે છે. For Private & Personal Use Only જેમ ૬૬ સાગરોપમ સુધી મતિ-શ્રુતજ્ઞાનની લબ્ધિ ઉત્કૃષ્ટથી જે જીવને હોય તે જીવને મતિજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે શ્રુતજ્ઞાનનો ઉપયોગ નથી હોતો. તથા શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે મતિજ્ઞાનનો ઉપયોગ નથી હોતો. છતાં ૬૬ સાગરોપમ સુધી મતિ-શ્રુતજ્ઞાનસાધ્ય કર્મનિર્જરા-નિશ્ચય વગેરે ફળ મળે જ છે. કેમ કે એક ઉપયોગ સાક્ષાત્ હાજર હોય ત્યારે બીજો ઉપયોગ સંસ્કારરૂપે/લબ્ધિસ્વરૂપે વિદ્યમાન હોય છે. તે રીતે ધ્યાનાદિ દશામાં અપરોક્ષ સ્વાનુભવ કરવા સ્વરૂપ શુદ્ધ ઉપયોગ સાક્ષાત્ હાજર હોય છે. ભિક્ષાટનાદિ વ્યુત્થાનદશામાં લબ્ધિસ્વરૂપે સંસ્કારસ્વરૂપે શુદ્ધ ઉપયોગાત્મક દીક્ષા હાજર હોય છે. સર્વથા શુદ્ધ ઉપયોગનો છુ. હસ્તાવશે ‘યથા છે મતિ...' ધિ : વા:। Jain Education International www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy