________________
१५७४
• सर्वशैक्यमीमांसा •
द्वात्रिंशिका-२३/१५ तदुक्तं- “न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः ।
મોદસ્તfધમુfીનાં તમેTS: તત: (ચો.કૃ.સ.૨૦૨) ૨૪|| 'सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावताम् । सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ।।१५।। ___'सर्वज्ञ'ति । सर्वज्ञो मुख्यः२ = तात्त्विकाऽऽराधनाविषय एकः, सर्वज्ञत्वजात्यविशेषात् । तदुक्तं- “सर्वज्ञो नाम यः कश्चित् पारमार्थिक एव हि। स एक एव सर्वज्ञ व्यक्तिभेदेऽपि तत्त्वतः।।"
तदुक्तं योगदृष्टिसमुच्चये 'नेति । तद्व्याख्या चैवम् → न तत्त्वतः = परमार्थेन भित्रमताः = भिन्नाऽभिप्रायाः सर्वज्ञा बहवो यतः = यस्मात्, मोहः तदधिमुक्तीनां = सर्वाऽतिशयश्राद्धानां तद्भेदाऽऽश्रयणं = સર્વજ્ઞમેવાગીર તતઃ = તમાદ્ ૯ (ચો.કૃ.સ.૧૦૨ વૃત્તિ) રૂતિ સાર૩/૧૪તા.
વેવ સમર્થતિ- “સર્વજ્ઞ’ તિ | રૂખ્ય સરિકા આધ્યાત્મિસરેડપિ (મ.સા.9/૬૪) વર્તતા तदुक्तं योगदृष्टिसमुच्चये अपि 'सर्वज्ञ' इति । तद्व्याख्या चैवम् → सर्वज्ञो नाम यः कश्चिद् अर्हदादिः पारमार्थिक एव हि = निरुपचरितः स एक एव सर्वत्र सर्वज्ञत्वेन, व्यक्तिभेदेऽपि तत्त्वतः
પાકિનક્ષને સતિ ૯ (વો...૭૦૩ ૩) રૂતિ ‘ને કાયા' (ા./9/ર) રૂતિ થાનસૂત્રવૃત્તિदर्शितरीत्या नानाविवक्षयाऽत्रैकत्वोपपत्तिः कार्या । तदुक्तं ग्रन्थकृतैव परमज्योतिःपञ्चविंशतिस्तोत्रे → ઠગવા સ્વરૂપ દોષ ન હોવાની અપેક્ષાએ તમામ ધર્મશાસ્ત્રકારો એક સરખા જ છે. તેથી જ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે કે “જે કારણે પરમાર્થથી અનેક સર્વજ્ઞો પરસ્પર વિભિન્ન અભિપ્રાયવાળા નથી તે કારણે સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધાવાળા જીવો સર્વજ્ઞમાં ભેદ માને તે અજ્ઞાન છે.” ૯ (૨૩/૧૪)
વિશેષાર્થ :- જે દોષોથી મુક્ત હોય તથા ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હોય તેમ જ ત્રણ કાળની ત્રણ લોકની તમામ ચીજને સ્પષ્ટપણે સંપૂર્ણપણે જાણે-જુએ તે સર્વજ્ઞ કહેવાય. ત્રણ કાળના, ત્રણ લોકના તમામ સર્વજ્ઞોનું જ્ઞાન એકસરખું હોય છે. પરંતુ ઉપદેશ તો શ્રોતાની ભૂમિકાને લક્ષમાં રાખીને તેઓ અલગ-અલગ નયની અપેક્ષાએ આપે છે. તેથી તેમની ધર્મદેશનામાં ભેદ હોય તેવું જણાય છે. વાસ્તવમાં તમામ સર્વજ્ઞો શ્રોતાની ભૂમિકાને સાપેક્ષ રહીને તેમનું આત્મહિત થાય તે રીતે જ દેશના આપતા હોય છે. તેથી શ્રોતાને ઠગ્યા વિના શ્રોતૃભૂમિકાસાપેક્ષ ધર્મદેશકત્વરૂપે તમામ સર્વજ્ઞોમાં ઐક્ય છે. આમ સકલ સર્વજ્ઞો એક હોવાથી તેમની ધર્મદેશના પણ એક જ કહેવાય. તેમ છતાં અલગ-અલગ શ્રોતા અલગ-અલગ સર્વજ્ઞ વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હોય છે. તેથી પોતાના સર્વજ્ઞ ભગવંત કરતાં બીજાના સર્વજ્ઞ ભગવાનને જુદા માને છે - આ એક જાતની ભક્તોની બાલિશતા છે. (૨૩/૧૪)
હે તમામ પ્રાજ્ઞ ધર્માત્મા એક સર્વાના શરણે હું ગાથાર્થ - મુખ્ય સર્વજ્ઞ એક જ છે. જેટલા પ્રાજ્ઞ ધર્માત્માઓ સર્વજ્ઞની ભક્તિ કરે છે તે તમામ ધર્માત્માઓ સામાન્યથી તે મુખ્ય સર્વજ્ઞને જ આશ્રયીને રહેલા છે. (૨૩/૧૫)
ટીકર્થ :- તાત્ત્વિક આરાધનાનો વિષય બને તેવા મુખ્ય સર્વજ્ઞ ભગવાન એક જ છે. કારણ કે તમામ સર્વજ્ઞોમાં રહેલી સર્વજ્ઞત્વ જાતિ એક છે. તેથી જ તો યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે કે “જે કોઈ પારમાર્થિક સર્વજ્ઞ છે તે વ્યક્તિરૂપે ભિન્ન હોવા છતાં પણ પરમાર્થથી એક જ છે.” ૯ ૨. દસ્તાવ “સર્વનામુ...તિ પાઠ: | ૨. દસ્તાઃ “.. શ્વસ્વત્તિ..' ત્યશુદ્ધ: : |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org