________________
१८१०
• दिव्यश्रोत्रलाभोपायकथनम् • द्वात्रिंशिका-२६/१४ તવુi- “શ્રોત્રાડવાશયો: વન્યસંયમદિવ્ય શ્રોત્રમ્” (યો સૂ.૩-૪૨) Tીરૂ II लघुतूलसमापत्त्या काय-व्योम्नोस्ततोऽम्बरे । गतिर्महाविदेहाऽतः प्रकाशाऽऽवरणक्षयः ।।१४।।
ધ્વતિ | ય = પાળ્યુમોતિયં શરીરમ્, ચોમ ૨ પ્રમુમ્, તયો. (=ાય-ચોનો.) ततः = अवकाशदानसम्बन्धसंयमात् (लघुनूलसमापत्त्या=) लघुनि तूले समापत्त्या तन्मयीभावलक्षणया
तदुक्तं योगसूत्रे 'श्रोत्रे'ति । अत्र चन्द्रिकाव्याख्या → श्रोत्रेन्द्रियाऽऽकाशयोः सम्बन्धो देश-देशिभावः तस्मिन् कृतसंयमस्य योगिनो दिव्यं श्रोत्रं प्रवर्तते = युगपत् सूक्ष्म-व्यवहित-विप्रकृष्टशब्दग्रहणसमर्थं મવતીર્થઃ ૯ (કિ. રૂ/૪૧) રૂચેવું વર્તતે ર૬/૧૩ . ____ आकाशगमनसिद्धिमाह- ‘लध्विति । राजमार्तण्डाऽनुसारेण व्याख्यानयति- कायः = पाञ्चभौतिकं शरीरमिति । अवकाशदानसम्बन्धसंयमात् = अवकाशदानसम्बन्धे पूर्णसंयमात् तत्सम्बन्धं जित्वा साक्षात्कारेण स्वेच्छाधीनं कृत्वा लघुनि वा तूले तन्मयीभावलक्षणया = तत्स्थ-तदजनतालाभस्वरूपतया = स्वाऽऽयत्तीकृतकायाऽऽकाशसम्बन्धरूपया समापत्त्या = आर्थसमापत्त्या, न केवलं ज्ञानसमापत्त्या, प्राप्ताહોય છે. તેથી તે દિવ્ય શ્રોત્રવાળા યોગી એકીસાથે તમામ શબ્દોને સાંભળી શકે છે.
તેથી યોગસૂત્રમાં જણાવેલ છે કે – “કાન અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી કાન દિવ્ય બને છે.” ૯ (૨૬/૧૩)
વિશેષાર્થ:- પાતંજલમતાનુસાર, પ્રકૃતિમાંથી મહાન = બુદ્ધિતત્ત્વ પ્રગટે છે. તેમાંથી અહંકાર પ્રગટે છે. અહંકારમાંથી સોળ તત્ત્વ પ્રગટે છે. કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિય, હાથ-પગ વગેરે પાંચ કર્મેન્દ્રિય, શબ્દાદિ પાંચ તન્માત્ર તથા મન- આ સોળ તત્ત્વો અહંકારજન્ય હોવાથી આહંકારિક કહેવાય છે. તથા શબ્દાદિ પાંચ તન્માત્રમાંથી આકાશ આદિ પંચ મહાભૂત પ્રગટે છે. ઈશ્વરથી પ્રેરિત થયેલ પ્રકૃતિ આ બધું પુરુષ માટે ઉત્પન્ન કરે છે. આમ કુલ ર૬ તત્ત્વ પાતંજલમતમાં માન્ય છે. કાન આલંકારિક કેમ છે? તથા આકાશ અનિત્ય કેમ છે? આ બે પ્રશ્ન ટીકાર્થ વાંચતા ઉદ્ભવે તેવી શક્યતા હોવાથી તેના નિરાકરણ માટે ઉપરોક્ત પાતંજલ પ્રક્રિયા બતાવેલી છે. બાકીની ટીકાWગત બાબત સ્પષ્ટ છે. (૨૬/૧૩).
છે . તો આદ્મશગામિની લબ્ધિ પ્રગટે છે ગાથાર્થ - કાયા અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી રૂ જેવા હળવાફૂલ થવાથી આકાશમાં ગતિ થાય છે. મહાવિદેહ વૃત્તિથી પ્રકાશઆવરણનો ક્ષય થાય છે. (૨૬/૧૪)
ટીકાર્થ:- પૃથ્વી, જલ, તેજ વગેરે પાંચ ભૂતના સમૂહથી આપણું શરીર બનેલું છે. તેથી શરીર પાંચ ભૌતિક કહેવાય છે. આકાશ તો શબ્દતન્માત્રજન્ય છે. એમ આગલી ગાથામાં જણાવી જ ગયા છીએ. તે બન્ને વચ્ચે અવકાશદાન સંબંધ રહેલો છે. આકાશ શરીરને રહેવા માટે અવકાશ = ખાલી જગ્યા આપે છે. શરીર અવકાશમાં રહે છે. માટે તે બન્ને વચ્ચે અવકાશદાન-ગ્રહણ સંબંધ છે. આ સંબંધને વિશે સંયમ કરવાથી હળવા ફૂલ રૂની સાથે તન્મય થવા સ્વરૂપ સમાપત્તિ થાય છે. તેના લીધે યોગી પુરુષને શરીરની અંદર હળવાશ-લઘુતા પ્રાપ્ત થાય છે. તેથી તે યોગી આકાશમાં ગતિ કરી શકે છે. કહેવાનો આશય એ છે કે દેહાકાશસંબંધને વિશે સંયમ કરનાર યોગી પુરુષ સૌપ્રથમ ઈચ્છા મુજબ પાણીની ઉપર વિચરે છે. પાણી ઉપર ચાલવાનો અભ્યાસ બરાબર થતાં ક્રમે કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org