SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ • कल्पान्तरानुसरणबीजविद्योतनम् • १३०७ गोत्रवन्तोऽपि = सामान्येन कर्मभूमिभव्या अपि नाऽपरे कुलयोगिन इति ।।२१।। सर्वत्राऽद्वेषिणश्चैते गुरु-देव-द्विजप्रियाः। दयालवो विनीताश्च बोधवन्तो जितेन्द्रियाः॥२२॥ सर्वत्रेति । एते च तथाविधाऽऽग्रहाऽभावेन सर्वत्राऽद्वेषिणः । तथा धर्मप्रभावाद्यथास्वाचारं लक्ष्यताऽवच्छेदकभेदात् । यद्वा प्रथमं लक्षणं व्युत्पत्त्यर्थप्राधान्येन, द्वितीयन्तु रूढ्यर्थप्राधान्येनाऽवसेयम् । यद्वा यथा 'चतुष्पाद-शृङ्ग-लाशूल-ककुत्सास्नादिमान् गौः' इत्यादौ चतुष्पाद-शृङ्गादीनामुपलक्षणत्वं सास्नामत्त्वस्यैव गोलक्षणत्वं तथा प्रकृते योगिकुलजातत्वस्याऽस्तूपलक्षणत्वं, योगिकुलधर्मानुगतत्वस्यैव तत्त्वतः कुलयोगिलक्षणत्वम् । इदमेव मनसिकृत्याऽऽह- गोत्रवन्तोऽपि = सामान्येन व्यवहारतः कर्मभूमिभव्याः = योगिकुललक्षणां स्वजन्मभूमिमाश्रित्य भोगिकुलजात-तत्कर्मानुगतजीवापेक्षया उत्तमा अपि अपरे = अर्थशून्यनाममात्रेण योगिनः न = नैव कुलयोगिन उच्यन्ते शिष्टैः । यदि च योगिकुलजातत्वस्य कुलयोगिलक्षणे प्रवेशः श्रीहरिभद्रसूरेरिष्टोऽभविष्यत् तर्हि 'तद्धर्मवन्तोऽपि नान्ये' इत्यवक्ष्यत् । न च तथोक्तम् । अत एव योगिधर्मानुसरणवन्तो योगिकुलेऽलब्धजन्मानः अपि कुलयोगिव्यवच्छेद्यत्वेन व्यवहर्तुं नार्हन्तीत्यस्माकमाभाति । तत्त्वमत्रत्यं बहुश्रुतेभ्योऽवसेयम् ।।१९/२१ ।। अथ के ते कुलयोगिगता योगिधर्माः ? इत्याशङ्कायां योगदृष्टिसमुच्चय (यो.दृ.स.२१२) कारिकामुपजीव्य धर्मिमुखेन तानिर्दिशति- 'सर्वत्रे'ति । एते च कुलयोगिनः तथाविधाऽऽग्रहाऽभावेन = अचरमावर्तकालीनाऽतिनिबिडकदाग्रहविरहेण सर्वत्र = परकीयदेव-गुरु-शास्त्रेषु भोगिप्रभृतिषु च अद्वेषिणः । क्वचित् कदाचिन्मन्दाऽऽग्रहसत्त्वेऽपि द्वेषप्रयोजकाऽऽग्रहस्तेषां न भवतीति भावः । अयञ्चाऽद्वेषो मूलभूतो योगिधर्मः, तदसत्त्वे तु तदितरगुणसन्निधानमपि न तथाविधकार्यकारि सम्पद्यत इत्यवधेयम् । धर्मप्रभावात् = धर्ममाहात्म्याऽऽकर्षणाद् यथास्वाचारं = स्वकीयकुलाचार-शिष्टाचार-सदाचारधर्माद्याचारमनतिक्रम्य गुर्वादिप्रियाः = गुरु-देवादिबहुमान-भक्त्यादिशालिनः । તે પ્રકૃતિથી બીજા હોય તો પણ તે કુલયોગી કહેવાય છે. દ્રવ્યથી અને ભાવથી આ વાત સમજવી. પરંતુ સામાન્યથી ભૂમિભવ્ય હોવા છતાં પણ બીજા ગોત્રવાળા = કેવળ યોગીના નામવાળા જીવો કુલયોગી वाता नथी. (१८/२१) વિશેષાર્થ :- યોગીના કુળમાં જન્મ મેળવે અને યોગીના ધર્મને આચરે તે દ્રવ્ય અને ભાવથી કુલયોગી કહેવાય છે. તથા જન્મ યોગીના કુળમાં ન થવા છતાં પણ યોગીના આચાર દિલથી પાળે તે ભાવથી કુલયોગી કહેવાય છે. દા.ત.હરિકેશમુનિ વગેરે. તથા યોગીના કુળમાં જન્મ ધારણ કરવા છતાં પણ જે યોગીનો ધર્મ પાળે નહિ તે નામ માત્રથી યોગી કહેવાય. તે ગોત્રયોગી કહેવાય, કુલયોગી नर- मावो म मा छे. (१८/२१) ગાથાર્થ :- આ કુલયોગીઓ સર્વત્ર દ્વેષ વગરના હોય છે. તથા દેવ-ગુરુ અને દ્વિજ તેમને પ્રિય डोय छे. तथा तेवो ध्याशु, विनीत, भोपसंपन्न भने तिन्द्रिय होय छे. (१९/२२) ટીકાર્થ :- આ કુલયોગીઓને તથાવિધ કદાગ્રહ ન હોવાથી કયાંય પણ દ્વેષ હોતો નથી. તથા ધર્મના પ્રભાવથી પોતાના આચાર મુજબના ગુરુ વગેરે તેમને અત્યંત પ્રિય હોય છે. તેમજ સ્વભાવથી ક્લિષ્ટ પાપ કર્મ ન હોવાના લીધે તેઓ દયાળુ હોય છે. તથા કુશલાનુબંધી ભવ્ય હોવાથી તેઓ વિનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy