________________
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. નિયમના ૫ પ્રકાર સમજાવો.
૨.
શૌચ નિયમના ૭ ફળ સમજાવો.
૩.
તારાષ્ટિમાં ભવનો ભય નથી હોતો તેનું કારણ સમજાવો. ૪. બલાદૃષ્ટિનું સ્વરૂપ સમજાવો.
૫.
બલાદિષ્ટમાં આસનજય થાય છે તેના ૪ ઉપાયને જણાવો. પ્રાણાયામના ૩ પ્રકારો જણાવીને તેને સમજાવો.
૬.
૭.
તાત્ત્વિક વેઘસંવેદ્યપદનું સ્વરૂપ જણાવો.
૮. સમકિતથી પતિતને નૈૠયિક વેઘસંવેઘપદ શા માટે ન હોય ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૧. નિયમ
૨. શૌચફળ
૩. સૌમનસ્ય
૪.
૫.
૬.
૭.
૮. મોક્ષબીજ
(સી) ખાલી જગ્યા પૂરો. ૧. જિજ્ઞાસાબુદ્ધિ ૨. પહેલી જ યોગદૃષ્ટિમાં
૩.
અવેઘસંવેદ્યપદમાં
ઈશ્વરપ્રણિધાન
સમકિતી
અવેઘસંવેદ્યપદ
ભવાભિનંદી
• ઐદમ્પર્યાર્થ સુધી પહોંચીએ •
૭ ૨૨- તારાદિત્રય બત્રીસીનો સ્વાધ્યાય હ
૪.
૫. બે વિશેષણથી વિશિષ્ટ
૬.
૭.
૮.
Jain Education International
મિત્રાદષ્ટિમાં તત્ત્વબોધ
આસનજયથી
પાપનુબંધીપુણ્ય
જિજ્ઞાસા
સંતોષ
દૃષ્ટિમાં તત્ત્વશ્રવણની
ઈન્દ્રિયજય
માનસિકપ્રીતિ
સમાધિ
તખ઼લોહપદન્યાસ પાપાનુબંધી પાપ
યોગદૃષ્ટિવાળા જીવમાં હોય છે. (બીજી, ત્રીજી, ચોથી)
પદ પ્રબળ હોય છે. (અવેઘસંવેદ્ય, વેદ્યસંવેદ્ય, સંવેદ્ય) ગર્ભિત વૈરાગ્ય છે. (જ્ઞાન, મોહ, દુઃખ)
ઈચ્છા પ્રકૃષ્ટ હોય છે. (બલા, તારા, મિત્રા) યોગનું અંગ બની શકે. (આસન, ધ્યાન, ક્રિયા) અગ્નિકણના પ્રકાશ જેવો હોય છે. (તૃણના, કાષ્ઠના, રત્નના) નો વિજય થાય છે. (અંતરાય, અશાતા, નીચગોત્ર)
१५५३
ચીજથી યોગ સિદ્ધ થાય છે. (૫, ૬, ૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org