SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. નિયમના ૫ પ્રકાર સમજાવો. ૨. શૌચ નિયમના ૭ ફળ સમજાવો. ૩. તારાષ્ટિમાં ભવનો ભય નથી હોતો તેનું કારણ સમજાવો. ૪. બલાદૃષ્ટિનું સ્વરૂપ સમજાવો. ૫. બલાદિષ્ટમાં આસનજય થાય છે તેના ૪ ઉપાયને જણાવો. પ્રાણાયામના ૩ પ્રકારો જણાવીને તેને સમજાવો. ૬. ૭. તાત્ત્વિક વેઘસંવેદ્યપદનું સ્વરૂપ જણાવો. ૮. સમકિતથી પતિતને નૈૠયિક વેઘસંવેઘપદ શા માટે ન હોય ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. નિયમ ૨. શૌચફળ ૩. સૌમનસ્ય ૪. ૫. ૬. ૭. ૮. મોક્ષબીજ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. જિજ્ઞાસાબુદ્ધિ ૨. પહેલી જ યોગદૃષ્ટિમાં ૩. અવેઘસંવેદ્યપદમાં ઈશ્વરપ્રણિધાન સમકિતી અવેઘસંવેદ્યપદ ભવાભિનંદી • ઐદમ્પર્યાર્થ સુધી પહોંચીએ • ૭ ૨૨- તારાદિત્રય બત્રીસીનો સ્વાધ્યાય હ ૪. ૫. બે વિશેષણથી વિશિષ્ટ ૬. ૭. ૮. Jain Education International મિત્રાદષ્ટિમાં તત્ત્વબોધ આસનજયથી પાપનુબંધીપુણ્ય જિજ્ઞાસા સંતોષ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણની ઈન્દ્રિયજય માનસિકપ્રીતિ સમાધિ તખ઼લોહપદન્યાસ પાપાનુબંધી પાપ યોગદૃષ્ટિવાળા જીવમાં હોય છે. (બીજી, ત્રીજી, ચોથી) પદ પ્રબળ હોય છે. (અવેઘસંવેદ્ય, વેદ્યસંવેદ્ય, સંવેદ્ય) ગર્ભિત વૈરાગ્ય છે. (જ્ઞાન, મોહ, દુઃખ) ઈચ્છા પ્રકૃષ્ટ હોય છે. (બલા, તારા, મિત્રા) યોગનું અંગ બની શકે. (આસન, ધ્યાન, ક્રિયા) અગ્નિકણના પ્રકાશ જેવો હોય છે. (તૃણના, કાષ્ઠના, રત્નના) નો વિજય થાય છે. (અંતરાય, અશાતા, નીચગોત્ર) १५५३ ચીજથી યોગ સિદ્ધ થાય છે. (૫, ૬, ૭) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy