________________
२१- मित्रा द्वात्रिंशिका
(એક્વીસમી બત્રીસીની પ્રસાદી
न केवलं भोगसाधनपरिग्रह एव परिग्रहः किं त्वात्मनः શરીર પરિપ્રોડપિ, તથા મોક્ષધનવાછરીરશ્ય ર9/દ્દા (99૪૩૪)
માત્ર ભોગસુખના સાધન સ્વરૂપ કંચન, કામિની વગેરે જ પરિગ્રહ છે - એવું નથી. પરંતુ શરીરને ધારણ કરવું તે પણ પરિગ્રહ જ છે. કારણ કે શરીર તથાવિધ ભોગસુખનું સાધન જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org