________________
१४१४
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. સવિતર્ક-નિર્વિતર્ક સંપ્રજ્ઞાતયોગને સમજાવો.
૧.
૨.
સાસ્મિત સમાધિ કોને કહેવાય ? તે સમજાવો. સમાપત્તિને સમજાવો.
૩.
૪.
સવિતર્ક સમાપત્તિના ૪ પ્રકાર સમજાવો.
૫.
ઋતંભરાપ્રજ્ઞા કોનું ફળ છે ? અને તેને (ઋતંભરા પ્રજ્ઞાને) સમજાવો.
૬.
અસંપ્રજ્ઞાત સમાધિને સમજાવો.
૭. કૈવલ્યપ્રાપ્તિના ૨ કારણ સમજાવો.
ઋત
અંતરાત્મા
૮. યોગશાસ્ત્ર પ્રમાણે બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ વર્ણવો .
(બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૧. વિચાર
૨. અનુભૂતિ
૩.
તદંજનતા
૪.
૫.
૬.
૭.
૮. અકરણનિયમ
(સી) ખાલીજગ્યા પૂરો.
૧. સવિતર્ક સમાપત્તિના
..પ્રકાર છે. (૫,૪,૬)
૨.
સમાપત્તિમાં કેવલ અર્થનો પ્રતિભાસ હોય છે. (નિર્વિતર્ક, સવિર્તક, સવિચાર) ભેદથી દર્શનમાં ભેદભાવ પ્રવર્તે છે. (ક્ષયોપશમના, વચનના, પરિણામના) ૪. સભ્યશ્રદ્ધાથી યુક્ત એવો બોધ કહેવાય છે. (દર્શન, જ્ઞાન, દૃષ્ટિ)
૩.
૫.
૬.
૭.
૮.
દલ
શિવોદય
• પદાર્થોનો પરમાર્થ •
૨૦- યોગાવતાર બત્રીસીનો સ્વાધ્યાય
......
......
Jain Education International
ષ્ટિના પ્રકાર છે. (૮,૯,૧૦)
દીવાની પ્રભા સમાન દૃષ્ટિ હોય છે. (તારા, બલા,દીપ્રા)
દૃષ્ટિમાં પ્રીતિ અનુષ્ઠાન હોય છે. (બલા, તારા, દીપ્રા)
દૃષ્ટિ મિથ્યાદષ્ટિને હોય છે. (પહેલી પ, પહેલી ૩, પહેલી ૪)
સત્ય
સમાધિ
વિરતિપરિણામ
સંપ્રજ્ઞાત
અસ્મિતા
તન્મયતા
......
અધિષ્ઠાયકસ્વરૂપ
ઉપાદાન
द्वात्रिंशिका - २०
For Private & Personal Use Only
www.jainelibrary.org