________________
द्वात्रिंशिका
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર •
17
કણ
| દષ્ટિ | મિત્રા | તારા | બલા | દીપ્રા | સ્થિરા | કાંતા | પ્રભા | પરા . ઉપમાને ! તુણાગ્નિનો | છાણના લાકડાના | દીવાની | રત્નની તારાની સૂર્યની ચંદ્રની કણ અગ્નિનો | અગ્નિનો | પ્રભા |
પ્રભા પ્રભા પ્રભા
પ્રભા કણ તુલના)| શેરડી | શેરડીનો ઈિસુ રસનો ગોળ | ખાંડ | સાકર | મત્સંડી વર્ષોલક
રસ | ઉકાળો વિશેષતાને | બોધ અલ્પ, મિત્રા | બોધની |અનુષ્ઠાનમાં અપ્રતિ- નિરતિચાર, વિકલ્પ પર્વત ચડેલાને
અલ્પકાલીન, દષ્ટિ સ્થિતિ અને દઢ પાતી અને શુદ્ધ, | રહિત | પાછું ચડવાનું વિશિષ્ટ | સમાન | શક્તિ | સ્મૃતિ | વર્ધમાન | અપ્રમત્ત, | સધ્યાન, હોતું નથી તેમ બળથી | પણ વધારે
ભાવ, વિનિયોગ શિમભાવની અતિચાર || વિકાસના હોય.
આધ્યાત્મિક વાળું | મુખ્યતા, | વિનાની શુદ્ધ
વિલ્બનો | અનુષ્ઠાન સાન્નિધ્યથી ક્રિયા હોવાથી ક્રિયામાં તાત્ત્વિક અહોભાવ ન હોય, દ્રવ્ય અનુષ્ઠાનની અભાવ,
વૈરનાશ. | પ્રતિક્રમણાદિ મુખ્યતા હોય, ભાવતઃ વચન અનુષ્ઠાન અહીં હોતું બોધ સૂક્ષ્મ
અનુષ્ઠાન ન નથી. આ પ્રથમ ચાર દૃષ્ટિ મિથ્યાત્વીને હોય. અને સ્થિર
કરે.
રહિત
પંથે
નિયમ
આસન
| પ્રાણાયામ, પ્રત્યાહાર,
ધારણા
ધ્યાન
સમાધિ
અદ્વેષ
|
જિજ્ઞાષા
શુશ્રુસા
શ્રવણ |
બોધ | મીમાંસા | પરિશુદ્ધ
ક્યો યોગ | હોય ક્યો ગુણ હોય). રવાના
થનાર | ચિત્ત દોષ
તત્ત્વવિષયક
પ્રવૃત્તિ
પ્રતિપત્તિ
ખેદ
ઉગ
ક્ષેપ
|
ઉત્થાન | ભ્રાન્તિ | અન્યમુદ્ ! રોગ
આસંગ
પ્રથમ ચાર દૃષ્ટિમાં રહેલો જીવ પતન પામી શકે, દૃષ્ટિથી ભ્રષ્ટ થઈ શકે. સ્થિરાદિ ચાર દૃષ્ટિ પરમાર્થથી નિરપાય હોય છે. આવી દષ્ટિમાં રહેલો સાધક સાધના અપૂર્ણ રહેવાથી કાળ કરી દેવલોકમાં જાય તો દેવલોક તેના માટે બાધક બનતો નથી. કારણકે રાત્રે આરામ કરી આગળ જતા મુસાફરની જેમ તે સાધક વળી ભવાંતરમાં સાધના કરવાનો છે. (ગા.૨૮-૨૯) પ્રશસ્ત રાગરૂપ ઔદયિક ભાવ દેવગતિનું કારણ છે. તે ભાવ વિલીન થતાં ફરીથી યોગીઓને યોગ સાધનાની પ્રવૃત્તિ થાય છે. માટે દેવલોકગમન દ્વારા ભોગાવલી કર્મને હટાવીને ચારિત્રની સાધના કરીને સાધક મોક્ષને સંપ્રાપ્ત કરે છે. (ગા.૩૦) અચરમાવ જીવમાં મોક્ષની સ્વરૂપ યોગ્યતા હોય છે. તે જીવ ચરમાવર્તમાં પ્રવેશે એટલે તેનું મિથ્યાત્વ મંદ થાય અને તેનામાં મોક્ષની સમુચિત-યોગ્યતા આવે તથા મિત્રા વગેરે યોગદષ્ટિઓ પ્રગટે. આ દષ્ટિઓ જીવને મોક્ષમાર્ગની સન્મુખ કરે છે અને તે રીતે મોક્ષ સાથે યોગ કરાવી આપે છે. (ગા.૩૧) માટે જ પ્રકૃતિથી ભદ્રક, શાંત, વિનીત, મૃદુ, ઉત્તમ એવા મિથ્યાષ્ટિ જીવ પણ પરમાનંદનું ભાજન બને છે. આને વિશે શિવરાજર્ષિનું દષ્ટાંત ભગવતીસૂત્ર અને આવશ્યકનિયુક્તિમાં બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org