________________
तात्त्विकसमापत्तिलाभविचारः .
१३६१ धानमतात्त्विकपरिणामनिवृत्तौ तात्त्विकपरिणामोपलम्भश्च समापत्तिरिति ध्येयम् ।।१७।। अन्ये मिथ्यात्व-सम्यक्त्व-केवलज्ञानभागिनः । मिश्रे च क्षीणमोहे च विश्रान्तास्ते त्वयोगिनि ।।१८।। त्त्विकपरिणामोच्छेदकसामग्याः सकाशाद् अतात्त्विकपरिणामनिवृत्तौ = अपारमार्थिकतादात्म्याऽध्यासोच्छित्तौ सत्यां तात्त्विकपरिणामोपलम्भश्च = पारमार्थिकाऽभेदपरिणत्यनुभूतिः हि समापत्तिः तात्त्विकी प्रोच्यते ।
इदमेवाऽभिप्रेत्य योगशास्त्रे → श्रयते सुवर्णभावं सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा પરમાત્મવં તથાગડનોતિ || ૯ (.શા. ૧૨/૦૨) રૂત્યુમ્ | તદુ¢ મવશ્રામૃત્ત માપ > બપ્પો वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं (भा.प्रा. १५१) इति । कार्तिकेयानुप्रेक्षायामपि → णीसेसकम्मणासे अप्पसहावेण जा समुप्पत्ती । कम्मजभावखए वि य सा वि य पत्ती परा होवि ।।
(का. अनु.१९९) इत्येवं परमात्मसमापत्तिरावेदिता । समाधितन्त्रेऽपि → 'सोऽहमि'त्यात्तसंस्कारस्तમિન્ માવના પુનઃ | તન્નેવે વૃઢiારા મતે ત્યાત્મને સ્થિતિમ્ || ૯ (ર.ત.૨૮) ડ્રત્યે समापत्तिरुक्ता । प्रकृते → आत्मैव परमात्मेति, भावनाऽऽनन्दकारिणी । आत्मदर्शनप्राप्त्यर्थं, भावनीया મુમુક્ષુ: || ૯ (ગા...રૂ8) તિ લાવનાતાવનિમણનુયોગ્યે યથા/મમ્ //ર૦/૧૭TI ___अत्रैवान्यमतमाह- 'अन्य' इति । मिथ्यात्वादिगुणस्थानकत्रिकवर्तिजीवः बाह्यात्मा, सम्यक्त्वादिઅતાત્ત્વિક એવા એકત્વપરિણામથી થાય છે. તથા પરમાત્માનું સન્નિધાન તાત્ત્વિક એકત્વપરિણામથી થાય છે. અતાત્ત્વિક એવો એકત્વપરિણામ નિવૃત્ત થતાં તાત્વિક એકત્વપરિણામની ઉપલબ્ધિ થાય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. (૨૦૧૭)
વિશેષાર્થ :- કાયામાં અભેદ બુદ્ધિ કરે તે બાહ્યાત્મા. ઉપચારથી કાયા = બાહ્યાત્મા. કાયાની પાસે પ્રવૃત્તિ કરાવે, કાયચેષ્ટાજનક પ્રયત્નનો આધાર બને તે અંતરાત્મા અને ધ્યેય કર્મમુક્ત તે પરમાત્મા. કાયા, ઈન્દ્રિય, કર્મ વગેરેથી જુદો હું કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા છું આ પ્રકારે અંતરાત્મા ધ્યાન કરે છે. આ ધ્યાનમાં અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે. તેમજ અંતરાત્મામાં રહેલા ભેદનો પ્રતિયોગી બાહ્યાત્મા બને છે. કાયામાં અભેદબુદ્ધિ કરનાર આત્મા = બાહ્યાત્મા તે કાયાસ્વરૂપે પોતાની જાતને માને છે. તેથી પ્રસ્તુતમાં કાયા તરીકે તેનો ઉલ્લેખ કરેલો છે. જેવો ઉપયોગ તેવો આત્મા. ઉપયોગ જે સ્વરૂપે પરિણમે તે સ્વરૂપે આત્મા જણાય, અનુભવાય, પરિણમે અને તે સ્વરૂપે કામ કરે. માટે બાહ્યાત્મા = કાયા-આમ જણાવેલ છે. અંતરાત્માનો કાયા સાથે એકત્વ પરિણામ અતાવિક છે તથા પરમાત્મા સાથે એકત્વ પરિણામ તાત્ત્વિક છે. જેમ જેમ કાયા, ઈન્દ્રિય વગેરે સાથેનો ભ્રાન્ત અભેદભાવ = અતાત્ત્વિક એકત્વપરિણામ નિવૃત્ત થાય છે તેમ તેમ પરમાત્મા સાથે અભેદભાવ દઢ બને છે અને સર્વ કર્મ ક્ષીણ થતાં તે તાત્ત્વિક એત્વપરિણામ પ્રગટ થાય છે. આ જૈન દર્શનને માન્ય છે. આવું માનવાથી આત્મા પરિણામી છે. એમ સિદ્ધ થાય છે. પાતંજલ દર્શનમાં ઉપરોક્ત બાબત સંગત થઈ શકતી નથી. (૨૦/૧૭)
હ અંતરાત્મા વગેરે વિશે અન્યમત છે ગાથાર્થ - અન્ય વિદ્વાનો કહે છે કે – મિથ્યાત્વી બાહ્યાત્મા, સમકિતી અંતરાત્મા અને કેવલજ્ઞાની પરમાત્મા છે. યથાક્રમે તે મિશ્રગુણસ્થાનકે, ક્ષીણમોહ ગુણસ્થાનકે અને અયોગી કેવલી ગુણસ્થાનકે વિશ્રાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org