SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ • અર્થયિોપધાયશાનુપ્રવિવાર: ૦ // રૂતીશાનુપ્રøવિચારદ્વાત્રિંશિષ્ઠ ||૬|| ૯ (વૈ..સ્ત. ૧/૩૧૬-૩૨૪, વૈ.તિ. ૮/૩૧૪-૨૨૨) કૃતિ વૈરાગ્યપતતા-વૈરા યતિવચનપ્રવन्धोऽप्यवधातव्यो दीर्घसूत्रार्थावधारणपरायणैः । प्रकृते स्व-स्ववर्णाश्रमाचारैः प्रीणयन् परमेश्वरम् । क्रमेण याति पुरुषो मामकं पदमुत्तमम् ।। ← (રા.ગી.૧/૩૯) કૃતિ રામજીતાવવન, → હરેરનુપ્રાત્ સા તુ ખાયતે નાડચા વિત્ (शां.सं. भक्तिकांड-३/१/४२) इति शाण्डिल्यसंहितावचनं, अनीर्ष्यन्तो भक्तिमन्तो ये मयोक्तमिदं शुभम् । अनुतिष्ठन्ति ये सर्वे मुक्तास्तेऽखिलकर्मभिः ।। ← ( ग.गी.२ / ३१ ) इति च गणेशगीतावचनमपि यथातन्त्रमनुयोज्यं सर्वतन्त्रसमवतारकुशलैरिति शम् ।।१६ / ३२ ।। स्वभूमिकोचिताज्ञायाः पालनं प्रभ्वनुग्रहः । अर्थक्रियोपधायी स्व-परतन्त्रैः समर्थितः ।। १ ।। इति मुनियशोविजयविरचितायां नयलतायां ईशाऽनुग्रहविचारद्वात्रिंशिकाविवरणम् ।।१६।। * અરિહંતના અનુગ્રહને ઓળખીએ “ વિશેષાર્થ :- (૧) તાત્ત્વિક ઉપાસના માર્ગનું અવલંબન કરવાથી જ મોક્ષ ઝડપથી અચૂક મળે છે. (૨) ઉપાસના માર્ગમાં પ્રવેશ કરવા માટે ભગવાનનો અનુગ્રહ માનવો જ પડે, હૃદયથી સ્વીકારવો જ પડે. ११४७ (૩) ઉપાસના અરિહંતના અનુગ્રહથી જ શકય છે. (૪) ઉપાસના પારમાર્થિક બને તે માટે અરિહંતના ગુણો પ્રત્યે અત્યંત અહોભાવ-બહુમાન ભાવ કેળવવો જરૂરી છે. (૫) અરિહંતના ગુણો પ્રત્યે સદ્ભાવ કેળવવા પૂર્વક પરમ પ્રસન્નતાથી સ્વભૂમિકાયોગ્ય આરાધના કરવામાં તરત લાગી જવું. આ મુજબ પાંચ તબક્કાને આત્મસાત્ કરવામાં આવે તો (અ) પારમાર્થિક મોક્ષમાર્ગથી સાધકનું ક્યારેય પતન ન થાય તેમ જ (બ) સાધનાનો અહંકાર કે (ક) આશંસાનું અજીર્ણ ન થાય કે (ડ) મહત્ત્વાકાંક્ષાના ખાટા ગચરકા પણ ન આવે તથા (ઈ) મોક્ષ ઝડપથી મળવાનો આંતરિક આત્મવિશ્વાસ સ્વતઃ પ્રગટે અને (ફ) તે વિશ્વાસ સફળ પણ બને છે. દરેક મોક્ષાર્થી જીવોએ ઉપર જણાવેલ બાબતો ગંભીરતાથી લક્ષમાં રાખવા જેવી છે. (૧૬/૩૨) ઈશાનુગ્રહ વિચા૨ બત્રીસી પૂર્ણ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy