________________
११४८ • ડૂબકી લગાવો •
द्वात्रिंशिका-१६ હ ૧૬- ઈશાનુગ્રહવિચાર બત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. “ચિત્ત કેટલા પ્રકારે છે ? તેને સમજાવો. ૨. કર્મ કેટલા પ્રકારે છે ? ૩. સંસ્કાર કેટલા પ્રકારે છે ? તેને વિસ્તારથી સમજાવો. ૪. પાતંજલમતે ઈશ્વરમાં કયા ચાર તત્ત્વ અનાદિસિદ્ધ છે ? તે ચાર તત્ત્વને સમજાવો. ૫. પાતંજલમતે ઈશ્વરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ કરો. ૬. પાતંજલમતે ઈશ્વરની ઈચ્છા મુજબ જગતનું સંચાલન કઈ રીતે થાય છે ? ૭. જગનું સર્જન કરવામાં ઈશ્વરનું પ્રયોજન નથી, તેની સિદ્ધિ ગ્રંથકાર કઈ રીતે કરે છે ? ૮. જૈનદર્શનના સિદ્ધાન્ત મુજબ ઈશાનુગ્રહ કઈ રીતે સંગત થાય છે ? ૯. ઈશ્વરીય અનુગ્રહને કઈ રીતે માનવાથી પતંજલિનું વચન યુક્તિસંગત થાય ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. વાસના
વિઘ્ન ૨. આર્થ
સ્તોત્રકોટિગુણ ૩. સંદેહ
અસર્વગત ૪. અયત્ન
સંસ્કાર જાપ
આજ્ઞા ૬. પૂર્ણશુદ્ધ
સ્યાન ૭. અરિહંત
અનિત્ય ૮. ઈશ્વર
ઈશ્વર ૯. બૌદ્ધ
પરાત્મા (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ત્રણ જાપમાં ........ જાપ વખણાય છે. (માનસિક, વાચિક, કાયિક) ૨. નામભેદ હોવા છતાં ........ એક છે. (ઈશ્વર, દર્શન, મત) ૩. પરમબ્રહ્મવાદીઓ ભગવાનને ........ શબ્દથી ઓળખે છે. (મુક્ત, બુદ્ધ, અરિહંત) ૪. જૈનો ઈશ્વરને અસર્વગત અને ..... માને છે. (નિત્ય, નિત્યાનિત્ય, અનિત્ય) ૫. ........ પદાર્થ છમસ્થનો અવિષય છે. (અતીન્દ્રિય, દૂરવર્તી, વ્યવહિત) ૬. સ્યાદ્વાદન્યાયથી ..... અને ...... અર્થનો વિરોધ ન કરે તેવું આચરણ ઈશ્વરાનુગ્રહ છે.
(ઈષ્ટ, દષ્ટ, પ્રસિદ્ધ, લૌકિક, ઈચ્છા). ૭. ......... પાળવી તે જ ભગવદનુગ્રહ કહેવાય. (જિનાજ્ઞા, આજ્ઞા, ક્રિયા) ૮. પ્રભુના ગુણોનાં સ્મરણથી ચિત્તની શુદ્ધિ થવી તે જ ....... કહેવાય છે. (પૂજા, ક્રિયા, અલૌકિક) ૯. ........ માર્ગનું અવલંબન કરવાથી મોક્ષ ઝડપથી મળે છે. (સાધના, ઉપાસના, વાસના)
ܕܼܵ ܡܼܿ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org