SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નાલીનાં = षयतया व्यवस्थितः પ્રતિષ્ઠિત ||o૭|| मुक्तो बुद्धोऽर्हन्वाऽपि दैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ।। १८ ।। મુદ્દતિ । મુર્ત્ત: 'પરબ્રહ્મવાવિનાં, યુદ્ધો યોદ્ધાનાં, અર્હમ્ નૈનાનાં, વાડપતિ સમુયે, यद् = यस्मात् ऐश्वर्येण ज्ञानाद्यतिशयलक्षणेन समन्वितो युक्तो वर्तते, तत् = तस्माद् ईश्वरः जीव' इत्येवं अविद्यादिवादिनां च मतेन । कथम् ? इत्याह- नामविशेषणादीनां वक्ष्यमाणानां भेदेऽपि वैविध्येऽपि आदिशब्दात् क्वचित् किञ्चित्स्वरूपभेदेऽपि च परमार्थतः वस्तुतः एकविषयतया પ્રમાળસિદ્ધઃ ।।૧૬/૧૭|| = • મહેશ્વરપનિરુત્તિ: • ११२३ नामविशेषणादीनां भेदेऽपि ( = अभिधानादिभेदेऽपि ) तत्त्वनीत्या परमार्थत एकवि = = १. हस्तादर्शे 'परमब्रह्म....' इति पाठान्तरम् Jain Education International = अभिन्नगोचररूपेण प्रतिष्ठितः = एतदेव भावयति- ‘मुक्त' इति । योगबिन्दुवृत्त्यनुसारेण ग्रन्थकृद् व्याख्यानयति- मुक्तः परब्रह्मवादिनामित्यादि । ज्ञानाद्यतिशयलक्षणेन ऐश्वर्येण रागादिक्षयाऽविनाभाविना युक्त इति । यदुक्तं अध्यात्मतत्त्वालोकेन यत्र रागादिकदोषलेशो ज्ञानं च यत्राऽखिलतत्त्वभासि । स पूर्णशुद्धो भगवान् परात्मा सतां मतो देवपदाभिधेयः ।। ← ( अ.त. २/१० ) इति । एतेन ईशः सर्वस्य जगतः प्रभुः ← ( म.नारा. १६ / ३) इति महानारायणोपनिषद्वचनं आत्मज्ञानेन योगेश्वर्येण महति महीयते तस्माપણ પરમાર્થથી એક વિષયરૂપે આ માર્ગવ્યવસ્થા પ્રતિષ્ઠિત છે. (૧૬/૧૭) વિશેષાર્થ :- ૧૭ થી ૨૩ ગાથા સુધી કાલાતીત નામના અન્ય દર્શનકારનો મત ગ્રંથકારશ્રીએ અહીં દર્શાવેલ છે. આ સાતેય શ્લોક યોગબિંદુ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ઉદ્ધૃત કરેલ છે. યોગબિંદુની વ્યાખ્યામાં જે અર્થ કરવામાં આવેલ છે તે મુજબ જ પ્રાયઃ અહીં ગ્રંથકારશ્રી વિવેચન કરી રહ્યા છે. કાલાતીત નામના શાસ્ત્રકાર એમ કહે છે કે દેવાદિની ઉપાસના સંબંધી માર્ગ સર્વ ધર્મોમાં એકસરખો જ છે. હા, દેવાદિના નામ અલગ-અલગ દર્શનમાં અલગ-અલગ હોઇ શકે છે. પરંતુ દેવાદિના નામ જુદા-જુદા હોવા છતાં અર્થમાં-આશયમાં-તાત્પર્યમાં પરમાર્થથી કોઈ ફરક પડતો નથી. ભગવાનના મુક્ત વગેરે નામ વિવિધ ધર્મોમાં જુદા-જુદા છે. તે વાત ૧૮માં શ્લોકમાં દર્શાવવામાં આવશે. કર્મબંધનના અવિદ્યા વગેરે નામ અલગ-અલગ ધર્મોમાં જુદા-જુદા છે. આ વાત ૨૧માં શ્લોકમાં બતાવવામાં આવશે. તેમ છતાં ભગવાન અને કર્મ- આ બન્ને બાબતમાં મૂળભૂત સ્વરૂપ તો બધા ધર્મમાં સામાન્યથી એક સરખું જ માન્ય છે. કોઇક - કોઈક ધર્મમાં ભગવાન અને કર્મ વિશે વિશેષ વિચારણા પણ કરવામાં આવેલ છે. કાલાતીત નામના મહર્ષિનો મત અહીં ૨૩મા શ્લોક સુધી બતાવવામાં આવે છે. ત્યાર બાદ એના વિશે પોતાનો અભિપ્રાય ગ્રંથકારશ્રી પ્રગટ કરશે. (૧૬/૧૭) * નામભેદ હોવા છતાં ઈશ્વર એક ગાથાર્થ :- મુક્ત, બુદ્ધ કે અરિહંત, કોઈ પણ હોય. તે ઐશ્વર્યથી યુક્ત હોવાથી ઈશ્વર જ છે. માત્ર તેમાં નામભેદ જ રહેલ છે. અર્થભેદ નહિ. (૧૬/૧૮) ટીકાર્થ :- પરમબ્રહ્મવાદીઓ ભગવાનને ‘મુક્ત’ શબ્દથી ઓળખે છે. બૌદ્ધ લોકો ભગવાનને ‘બુદ્ધ’ નામથી નવાજે છે. જૈનો ભગવાનને ‘અરિહંત' પદથી બિરદાવે છે. ગાથામાં વા પિ' શબ્દ છે તે = 1 For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy