SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ कुशलाऽकुशलकर्मणां विपाकः शरीरसम्बन्धः, भोगाः भोगशब्दस्य । 3= • भोगपदार्थत्रैविध्यम् • १०९१ = १फलं जात्यायुर्भोगा भवन्ति । जातिर्मनुष्यादिः, आयुः = चिरकालं विषयाः, इन्द्रियाणि, सुखदुःखसंविच्च, कर्मकरणभावसाधनव्युत्पत्त्या = च्च, इदमत्र तात्पर्यं - चित्तं हि द्विविधं साशयमनाशयं च । तत्र योगिनामनाशयम् । तदाह“तत्र' ध्यानजमनाशयं” (यो. सू. ४-६) । अत एव तेषामशुक्लाऽकृष्णं कर्म । तदाह-“कर्माऽशुक्लाकृष्णं * क्लेशाः तेष्वनभिभूतेषु सत्सु कर्मणां कुशलाकुशलरूपाणां विपाकः फलं जात्यायुर्भोगा भवन्ति । जातिर्मनुष्यत्वादिः । आयुश्चिरकालमेकशरीरसम्बन्धः । भोगाः विषया इन्द्रियाणि सुखसंविद्दुःखसंविकर्मकरणभावसाधनव्युत्पत्त्या भोगशब्दस्य । इदमत्र तात्पर्यम् - चित्तभूभावनादिकालसञ्चिताः कर्मवासना यथा यथा पाकमुपयान्ति तथा तथा गुणप्रधानभावेन स्थिता जात्यायुर्भोगलक्षणं स्वकार्यमारभन्ते ← ( रा.मा. २/१३ पृ.७३ ) इति । भुज्यन्ते ये ते भोगाः इति कर्मसाधनव्युत्पत्त्या भोगाः शब्दादयः । भुज्यन्ते यैस्ते भोगाः इति करणसाधनव्युत्पत्त्या भोगाः इन्द्रियाणि चक्षुरादीनि । भुञ्जनं भोग इति भावसाधनव्युत्पत्त्या भोगपदार्थः सुख-दुःखसंविदित्येवं कर्म-करण- भावसाधनव्युत्पत्त्या भोगशब्दस्य यथाक्रमं विषयेन्द्रिय-सुखादिसंविदर्थकत्वं सङ्गच्छते । विषयाः योगिनां चित्तं ध्यानजं = समाधिजं अनाशयं = क्लेश-कर्म-वासनाशून्यं मोक्षयोग्यमित्यर्थः । अत एव योगिचित्तस्य क्लेश-कर्मविपाकाऽऽशयशून्यत्वादेव तेषां योगिनां कर्म अपीतरेभ्यो विलक्षणं अशुक्लाऽकृष्णम् । अत्र योगसूत्रसंवादमाह - 'कर्मे 'ति । राजमार्तण्डानुसारेणैतत्सूत्रं ग्रन्थकृद् व्याख्यानयतिસ્વરૂપ કલેશ હાજર હોવાથી સારા કે ખરાબ કામ-કાજના ફળરૂપે જાતિ, આયુષ્ય અને ભોગ પ્રાપ્ત થાય છે. મનુષ્ય વગેરે જાતિ સમજવી. આયુષ્યનો અર્થ છે અમુક દીર્ઘ સમય સુધી શરીર સાથેનો સંબંધ. तथा लोग शब्दना त्रा अर्थ छे. (१) विषयो, (२) इन्द्रियो जने (3) सुख-दुःखनो अनुभव ( १ ) ‘જે ભોગવાય તે ભોગ' આમ કર્મ અર્થમાં ભોગશબ્દની વ્યુત્પત્તિ માન્ય થાય ત્યારે ભોગ શબ્દનો અર્થ ઇન્દ્રિયવિષયભૂત રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે બને. કારણ કે તે ભોગવાય છે. (૨) જેના દ્વારા ભોગવાય તે ભોગ' આમ કરણ અર્થમાં ભોગશબ્દની વ્યુત્પત્તિ સ્વીકારવામાં આવે ત્યારે ‘ભોગ’ શબ્દનો અર્થ ઇન્દ્રિય બને. કારણ કે ઇન્દ્રિય દ્વારા વિષયોનો ભોગવટો થાય છે. તથા (૩) ‘ભોગવટો થાય તે ભોગ' આમ ભાવને સાધવાની વ્યુત્પત્તિ આગળ કરતાં સુખ-દુઃખની અનુભૂતિ તે ‘ભોગ’ પદનો અર્થ બને છે કારણ કે ઇન્દ્રિયો વડે રૂપ, રસ વગેરેને વિશે જીવ સુખ-દુઃખનો ભોગવટો = અનુભવ કરે છે. * દ્વિવિધ ચિત્ત અને ચતુર્વિધ ર્ક્સની વિચારણા # इदम. । अहीं तात्पर्य जेछे यित्त से प्रारनुं होय छे. साशय वित्त खने अनाशय भित्त. 'आशय' શબ્દનો અર્થ સંસ્કાર છે. તેથી સંસ્કારવાળું ચિત્ત અને સંસ્કારરહિત ચિત્ત- આમ બે વિભાગ ચિત્તના થશે. તેમાં યોગીઓનું ચિત્ત અનાશય સંસ્કારશૂન્ય હોય છે. કારણ કે યોગસૂત્રમાં જણાવેલ છે કે ધ્યાનથી ઉત્પન્ન થયેલ ચિત્ત અનાશય = ફ્લેશ-કર્મસંસ્કારશૂન્ય હોય છે.' તેથી જ યોગીઓનું કર્મ અશુકલ-અકૃષ્ણ હોય. અર્થાત્ યોગીઓની પ્રવૃત્તિ નથી શુક્લ હોતી કે નથી કૃષ્ણ હોતી. પરંતુ તે બન્નેથી વિલક્ષણ હોય છે. કારણ કે યોગસૂત્રમાં જણાવેલ છે કે ‘યોગીનું અનુષ્ઠાન અશુક્લ-અકૃષ્ણ હોય છે. યોગી સિવાયના १. 'जलं' इत्यशुद्धः पाठो मुद्रितप्रतौ । २ मुद्रितप्रतौ 'भोभा' इत्यशुद्धः पाठः । ३. मुद्रितप्रतौ 'तत्र' पदं नास्ति । ४. मुद्रितप्रती 'कर्माऽशुक्लकृष्णमित्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only = = = www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy