________________
सिद्धिः तात्त्विकधर्माप्ति: साक्षाद्-आत्मना
संवित्तिरूपा ज्ञान-दर्शन-चारित्रैकमूर्तिका ।।१०/१४/७०१ ।। સાક્ષાત્ આત્મા વડે આત્માની અનુભૂતિ સ્વરૂપ માત્ર જ્ઞાન-દર્શનચારિત્રરૂપ તાત્વિક ધર્મપ્રાપ્તિ જ સિદ્ધિ છે.
प्रणिधानादिभिः विना क्रिया न धर्माय
પ્રત્યુતાગજ્જર્મોનિમાવત્ પ્રત્યપાયાય ૧૦/૦૬/૭૦રૂ// પ્રણિધાન આદિથી રહિત ધર્મક્રિયા ખરેખર ભાવધર્મ માટે થતી નથી. ઊલટું અંતઃકરણમાં મલિનતા હોવાના કારણે તે ધર્મક્રિયા વિM અથવા અંતરાય માટે થાય છે.
न हि एकान्तेन अक्षीणपापस्य विमलो भावः सम्भवति ।।१०/२१/७११ ।। જેના પાપ જરા પણ ક્ષીણ ન જ થયા હોય તેને નિર્મળ ભાવ જાગે તેવું સંભવ જ નથી.
अन्तःपरिणामस्य मोक्षे मुख्यहेतुत्वम् ।।१०/२२/७१३ ।। અન્તઃકરણના પરિણામ મોક્ષ પ્રત્યે મુખ્ય કારણ છે.
ક્રિયાથી સર્વ ભાવાનુવતઃ T૧૦/ર૩/૭૭TI પ્રણિધાનાદિ ભાવનો વિશેષ પ્રકારે સંબંધ થવાથી ક્રિયા સમ્યફ બની જાય છે.
માવેવૃદ્ધી ક્રિયા દેતુત્વાન્ ||૧૦/ર૦/૭૨૦ના ભાવવૃદ્ધિ પ્રત્યે ધર્મક્રિયા કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org