________________
६८०
* ૯.
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. ૪ પ્રકારની વિક્ષેપણીધર્મકથા સમજાવો.
૨. વિક્ષેપણીકથાનું ફળ જણાવો.
૩. સંવેજનીકથા કોને કહેવાય ? તેનાં ૪ ભેદ જણાવો.
૪. સંવેજનીકથાનો રસ કહો.
•
૫. નિર્વેજનીકથા કોને કહેવાય ? તેની ચતુર્ભૂગી જણાવો. આક્ષેપણી અને વિક્ષેપણી કથાનું ફળ શું ?
૬.
૭.
મિશ્રકથા અને વિકથા કોને કહેવાય ?
૮. મિથ્યાત્વીની ધર્મકથા પણ અકથા કઈ રીતે બને ? આગમમાં કયા ૭ પ્રકારનાં સૂત્રો આવે છે ?
૯.
(બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૧. સમ્યવાદ
૨.
શિલ્પ
૩.
દક્ષત્વ
૪.
પ્રજ્ઞમિ
૫.
વિક્ષેપણી
૬.
તપ
૭.
અપરિણામી
કાલ્પનિક
૯.
નિર્વેજની
(સી) ખાલી જગ્યા પૂરો.
૧. સ્વશાસ્ત્ર કહીને પરશાસ્ત્ર કહેવા એ
८
૨. વિદ્યા, શિલ્પ જ્યાં વર્ણવાય તે ૩. વેષનું વર્ણન
૪.
આક્ષેપણી ધર્મકથાનાં પ્રકારમાં
૫.
શ્રોતાને ક્રિયા બતાવવી તે
૬.
૭.
૮.
૯.
ગ્રંથને વાગોળીએ -
ક્યા બત્રીસીનો સ્વાધ્યાય
.........
Jain Education International
નૈપુણ્ય
ધર્મકથા
આસ્તિકવાદ
ફૂટસ્થંનિત્ય
આચાર્યોપદેશ
આક્ષેપણી
અપરિણામી
આક્ષેપણી૨સ
કર્મવિપાક
ધર્મકથામાં આવે. (વિક્ષેપણી, આક્ષેપણી, સંવેદની) કહેવાય. (અર્થકથા, કામકથા, ધર્મકથા)
કથામાં કરાય છે. (કામ, અર્થ, ભોગ)
આવે છે. (આચાર, રૂપ, વય)
કથાનો વિષય છે. (વિક્ષેપણી, આક્ષેપણી, સંવેદની)
ના દોષોને દેખાડે તે પ્રથમ પ્રકારની વિક્ષેપણી કહેવાય.(સ્વસિદ્ધાન્ત, પરસિદ્ધાન્ત, સિદ્ધાન્ત)
પામે છે. (સંવેગ, વૈરાગ્ય, ત્યાગધર્મ)
પાપકર્મના બતાવાયેલ કડવા ફળથી શ્રોતા
વૈક્રિય ઋદ્ધિ વગેરે
સઘળા ફળની સિદ્ધિ કરનારી
કથાનો રસ કહેવાયેલ છે. (સંવેજની, નિર્વેજની, આક્ષેપણી)
સંપત્તિ હોય છે. (જ્ઞાન, તપ, ચારિત્ર)
For Private & Personal Use Only
www.jainelibrary.org