________________
પ્રતિભાશક્તિની પરીક્ષા
# ૯. નયલતાની અનુપ્રેક્ષા *
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. કથા કેટલા પ્રકારની ? કઈ કઈ ? તે વિસ્તારથી સમજાવો. ૨. ધર્મકથાનાં કેટલા પ્રકાર અને કયા કયા ? તે સમજાવો. આક્ષેપણી ધર્મકથાનાં ૪ ભેદ સમજાવો.
૩.
૪.
નિર્વેજનીકથાનો રસ જણાવો.
૫. વિક્ષેપણીકથા અવસ્થાવિશેષમાં કઈ રીતે લાભકારી છે ? પ્રજ્ઞાપકની અપેક્ષાએ કથા પણ વિકથા કઈ રીતે બને ?
૬.
૭.
કોણ કહે તો કથા કહેવાય ? ને કોણ કહે તો વિકથા કહેવાય ?
૮. અતિવિસ્તૃતકથા શા માટે ન કરવી જોઈએ ?
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧. આક્ષેપણી કથાના યથાક્રમ વિષય જણાવો.
૨. આક્ષેપણીધર્મકથાસ્વરૂપ કલ્પવેલીનો રસ કયો કહેવાય ?
૩. પહેલાં શું જાણીને વિક્ષેપણી કથા કરવી જોઈએ ?
૪. સંવેજની કથાને સંપ્રદાયકથન મુજબ કહો.
૫. પહેલાં કઈ કથા કહેવી પછી કઈ કહેવી ? કેવી કથા સાધુએ ક્યારેય ન કરવી જોઈએ ?
૬.
૭. કેવી કથા પંડિતે કરવી જોઈએ ?
૮. કઈ રીતે વિષયવિભાગ કરીને ઉપદેશ આપવો ?
૯. શું લક્ષમાં રાખીને ગુરુ ધર્મદેશના આપે ?
૧૦. વિદ્યા કોને કહેવાય ?
(સી) ખાલી જગ્યા પૂરો. ૧. એકાંતબુદ્ધિ
નો નાશ કરનારી છે. (મિથ્યાત્વ, સમકિત, ચારિત્ર) સારા નહિ. (ક્રિયાજડ, પુરુષો, લોક)
૨.
જ્ઞાનહીન
૩.
પરલોકમાં કરેલાં પાપકર્મો આલોકમાં દુ:ખદાયી છે એવું જેમાં બતાવાય તે
છે. (સંવેજની, નિર્વેજની, વિક્ષેપણી)
૪.
૫.
૬.
૭. બોલનાર પુરુષને
૮. જે પ્રમાદી સાધુ કહે તે
થોડા પણ પ્રમાદનું ફળ ભયંકર છે તે
Jain Education International
•
જેમાં ધર્મ, અર્થ અને કામવિષય કહેવાય તે
કથાનો રસ છે. (આક્ષેપણી, સંવેજની, નિર્વેજની)
કથાથી ખેંચાયેલા જીવો સમ્યગ્દર્શન પામે છે. (આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની)
કથા છે. (મિશ્ર, રાજ, નટ)
.........
६८१
કહેવાય. (પ્રજ્ઞાપનીય, પ્રજ્ઞાપક, દર્શક) કહેવાય. (કથા, વિકથા, ધર્મકથા)
For Private & Personal Use Only
કથા
www.jainelibrary.org