________________
सप्तविधागमसूत्रविचारः
द्वात्रिंशिका -९/२९
'विध्युद्यमभयोत्सर्गाऽपवादोभयवर्णकैः । कथयन्न पटुः सूत्रमपरिच्छिद्य केवलम् ।। २९ ।।
व्याख्याप्रज्ञप्ती आवश्यकनिर्युक्तो बृहत्कल्पभाष्ये नन्दिसूत्रे च मीसिओ भणिओ । तइओ निरवसेसो, एस विही होइ अणुओगे ७३१, आ.नि.२४/बृ.क.भा.२०९/ नं.सू.१२) । आवश्यकनिर्युक्तौ च य जिम किंचि । आसज्ज उ सोयारं गए णयविसारओ बूआ एतेन जो जस्स उ पाओग्गो सो तस्स तहिं तु दायव्वो ← (नि.भा. ५२९१/बृ.क.भा.३३७०) इति निशीथभाष्य-बृहत्कल्पभाष्यवचनं व्याख्यातम् ।।९ / २८ ।।
सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्ति।। ← इति (व्या. प्र.श. २५/३/ णत्थि एण विहूणं सुत्तं अत्थो ← ( आ.नि.गा.३८) इत्युक्तम् ।
अकुशलं प्रज्ञापकमाह- 'विधी 'ति । अपरिच्छिद्य उत्सर्गापवादादिविषयविभागेनाऽव्यवस्थाप्य केवलं सूत्रं = जिनागमवचनं विध्युद्यमभयोत्सर्गापवादो भयवर्णकैः = परस्परविभिन्नविषयकशास्त्रावयवभूतपदमात्रवाच्यार्थविषयकैः पारलौकिकविधि- प्रतिपेधपरैः पुरुषकार-भयप्रदर्शकैः उत्सर्गापवादोभयवर्णनपरसन्दर्भेः उपलक्षणात् संज्ञा-स्वसमय-परसमयादिवर्णनपरायणप्रबन्धैश्च कथयन् = उपदिशन् प्रज्ञापकः न पटुः = अकुशलः । अयमाशयः प्रवचने कानिचित् सूत्राणि विधिपराणि निषधपराणि च कानिचित् पुरुषकारप्राधान्यख्यापकानि, कानिचित्तूभयपराणि समुपलभ्यन्ते, एवं कानिचिदुत्सर्गसूत्राणि, कानिचिदपवादसूत्राणि, कानिचिद् तदुभयपराणि, कानिचिद् भयोत्पादकानि कानिचिद् वर्णनमात्रपराणि कानिचित् संज्ञापराणि, कानिचित् स्वस्वमयप्रतिपादकानि कानिचित् परसमयवक्तव्यतापराणि, कानिचित् जिनकल्पिक स्थविरकल्पिक-तदुभयसम्बद्धानि कानिचित् श्रमण- श्रमणीतदुभयसंलग्नानि कानिचिच्च काल-वचनादिप्रवणानि श्रूयन्ते उस्सग्गसुयं किंची, किंची अववायवं भवे सुत्तं । तदुभयसुत्तं किंची सुत्तस्स गमा मुणेयव्वा ।। લક્ષ્યમાં રાખીને અતિવિસ્તારપૂર્વક કહેવામાં કોઈ દોષ નથી. માટે તો સૂત્ર-અર્થ વગેરે ક્રમથી ત્રણ પ્રકારનો अनुयोग शास्त्रमां भावे छे. (९/२८)
ધારણ
વિશેષાર્થ ઃ- અનેક પ્રકારના નય-વિક્ષેપ-પ્રમાણ-સૂક્ષ્મ વાતો-ગહન તત્ત્વોને સમજવામાં કરવામાં સમર્થ એવા શિષ્યની અપેક્ષાએ ઝીણી-ઝીણી દરેક બાબતની વિસ્તારપૂર્વક છણાવટ કરીને અતિલાંબી તત્ત્વકથા કહેવામાં આવે તો તાત્પર્યાર્થ હણાવાની કોઈ જ શક્યતા નથી. ઊલટું તીવ્રમેધાસંપન્ન પ્રાજ્ઞ શિષ્યને શાસન પ્રત્યે વિશિષ્ટ પ્રકારનો અહોભાવ-આદર-શ્રદ્ધા પ્રગટવાની તેમાં શક્યતા રહેલી છે. માટે તેવા વિલક્ષણ પ્રાજ્ઞ શિષ્યને વિસ્તારપૂર્વક તમામ બાબતો ઊંડાણથી સમજાવવી જોઈએ. આવા જ આશયથી આવશ્યકનિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે → ‘શિષ્યને પહેલાં સૂત્રાર્થ ભણાવવા. પછી બીજી વાર નિર્યુક્તિમિશ્ર પદાર્થો ભણાવવા. તથા વધુ જિજ્ઞાસા હોય તો યોગ્ય શિષ્યને ત્રીજી વખતે તમામ બાબતો નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેના ઊંડાણ સાથે સમગ્રપણે
६७२
•
Jain Education International
=
-
સમજાવવી.' - આ વચનથી તેવા પ્રકારના વિશિષ્ટ શિષ્યને ઉદ્દેશીને ક૨વામાં આવતો ઝીણવટપૂર્વકનો ઊંડા તત્ત્વજ્ઞાનનો સૂક્ષ્મ અને વિસ્તૃત ઉપદેશ યોગ્ય જ છે. (૯/૨૮)
गाथार्थ :- आगमसूत्रना विभागनी = विषयनो निश्चय र्या विना ठेवण विधि, उद्यम, भय, ઉત્સર્ગ, અપવાદ, તદુભય અને વર્ણનવાળા સૂત્રોથી ધર્મદેશના કરનાર કુશળ ન કહેવાય. (૯/૨૯) १. हस्तादर्शे 'विध्यद्यमोभय...' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org