________________
• कथाप्रपञ्चस्यार्थहानिकरत्वम् •
६७१ महार्थापि कथाऽकथ्या परिक्लेशेन धीमता। अर्थ हन्ति प्रपञ्चो हि पीठक्ष्मामिव पादपः ।।२७।। प्रपञ्चितज्ञशिष्यस्याऽनुरोधे सोऽप्यदोषकृत् । सूत्राऽर्थादिक्रमेणाऽतोऽनुयोगस्त्रिविधः स्मृतः ।।२८।।
अधिकारिणा यथाढू धर्मकथने तु श्रोतुः संवेगादिभावसौलभ्यम् । तदुक्तं दशवकालिकनियुक्ती → समणेण कहेयव्वा तवनियमकहा विरागसंजुत्ता । जं सोऊण मणुस्सो वच्चइ संवेग-निव्वेयं ।। - (द.वै.नि.३/२१३) तवृत्तिस्त्वेवम् → 'श्रमणेन कथयितव्या, किंविशिष्टेत्याह- 'तपोनियमकथा' अनशनादि-पञ्चाश्रवविरमणादिरूपा, साऽपि विरागसंयुक्ता न निदानादिना रागादिसङ्गता। अत एवाह यां कथां श्रुत्वा मनुष्यः = श्रोता व्रजति = गच्छति ‘संवेय-णिव्वेदं 'ति संवेगं निवेदं चेति -- (द.वै. नि. ३/२१३ वृत्ति ) । सिद्ध्यादिनिरूपणं संवेगहेतुः नरकादिनिरूपणञ्च निर्वेदहेतुः । तदुक्तं दशवैकालिकनिर्युक्तावेव → सिद्धी य देवलोगो सुकुलुप्पत्ती य होइ संवेगो । नरगो तिरिक्खजोणी कुमाणुसत्तं च निव्वेओ ।। - (दश.नि. ३/२०३) इति ।।९/२६ ।। ___ साम्प्रतं कथाकथनविधिमाह- ‘महार्थे'ति । प्रपञ्चः = कथाविस्तरो श्रवणवैरस्याऽऽपादकत्वेन अर्थ = कथाभावार्थं हन्ति = नाशयति पीठक्ष्मां = मूलभूमि इव पादपः = वृक्षः । तदुक्तं दशवैकालिकनियुक्ती → अत्थमहंती वि कहा अपरिकिलेसबहुला कहेयव्वा । हंदि महया चडगरत्तणेण अत्थं कहा हणइ।। - (दश.नि.३/२२४) इति । तवृत्तिस्त्वेवम् -'महार्थापि कथा अपरिक्लेशबहुला कथयितव्या, नातिविस्तरकथनेन परिक्लेशः कार्य इत्यर्थः । किमित्येवमित्यत आह- ‘हंदी'त्युपदर्शने महता चडकरत्वेन = अतिप्रपञ्चकथनेनेत्यर्थः किमित्याह - अर्थं कथा हन्ति = भावार्थं नाशयती'ति(द.वै.नि.२२४ वृ.)।।९/२७ ।।
अत्रैवापवादमाह - 'प्रपञ्चिते'ति । प्रपञ्चितज्ञशिष्यस्य = नानानयविस्तररुचिशालियोग्यविनेयस्य अनुरोधे = अनुवर्तने तु सोऽपि = धर्मकथाप्रपञ्चोऽपि अदोषकृत् = कथाभावार्थाऽघातकः, प्रत्युत सूक्ष्मविवेकदृष्टि-दृढश्रद्धादिगुणगणसम्पादक एव । अतः = अस्मात् कारणात् सूत्रार्थादिक्रमेण = सूत्रार्थनियुक्तिमिश्रित-निरवशेपपरिपाट्या अनुयोगः = आगमव्याख्याविधिः त्रिविधः = त्रिप्रकारः स्मृतः । तदुक्तं
હું અતિવિસ્તાર ક્યારસનાશક હ ગાથાર્થ :- મોટા અર્થવાળી પણ કથાને બુદ્ધિશાળી વક્તાએ અત્યંત વિસ્તૃત અને ક્લિષ્ટ રીતે ન કરવી જોઈએ. કારણ કે જેમ મહાકાય વૃક્ષ પોતાની પીઠભૂમિને હણે છે તેમ કથાસંબંધી અતિવિસ્તાર मर्थन-पार्थने-५२भार्थने मतम ४३. छ. (४/२७)
વિશેષાર્થ :- અત્યંત વિસ્તારથી લાંબી-લાંબી કથા કહેવામાં શ્રોતાનું મન ક્યારે કથા પૂરી થાય?’ તેમાં રોકાયેલું રહે છે તથા કથાના ઔદંપર્ય-તાત્પર્યાર્થ પ્રત્યે તે શ્રોતા ઉપેક્ષા સેવે છે. તથા વક્તા પણ અતિલંબાણપૂર્વક કથાને કહેવામાં પરોવાયા પછી તેના તાત્પર્યાર્થને વિસ્તારથી સમજાવવાની ક્ષમતા પ્રાયઃ ગુમાવી બેસે છે. કદાચ વક્તા વિસ્તારથી તાત્પર્યાર્થ વિસ્તારપૂર્વક સમજાવે તો પણ તે સાંભળવાની ધીરજ પ્રાયઃ શ્રોતાને રહેતી નથી. તે તેમાં કંટાળો અનુભવે છે. માટે ભાવાર્થ-તાત્પર્યાર્થ મરી પરવારે તે રીતે વક્તાએ વધુ પડતો ઝીણી-ઝીણી બાબતોમાં વિસ્તાર બિનજરૂરી રીતે ન કરવો જોઈએ- આ વાત ઉપદેશકે ધ્યાનમાં રાખવી જોઈએ. (૯ર૭)
હ ત્રિવિધ અનુયોગવિધિ ગાથાર્થ :- અતિવિસ્તૃત ગહન કથાને જાણવાની-સમજવાની-ધારણ કરવાની ક્ષમતાવાળા શિષ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org