________________
??૪
• ધર્મયૌવન-વત્તિનશીપનમ્ • द्वात्रिंशिका-१३/१६ चतुर्थं चरमावर्ते प्रायोऽनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु 'स्यादन्यथापि हि ।।१६।।
चतुर्थमिति। चरमावर्ते प्रायो = बाहुल्येन चतुर्थं तद्धेतुनामकं अनुष्ठानमिष्यते। अनाभोगादिवृ.) पाठ उपलभ्यते परं नाऽत्राऽर्थभेदः कश्चिदित्यवधेयम् ।।१३/१५ ।।
मुक्त्यद्वेषादिभावस्य चरमावर्ते सम्भवात् तद्धेतोरपि तत्रैव सम्भव इत्याशयेनाह- 'चतुर्थमिति । चरमावर्तस्य धर्मयौवनकालत्वात् तत्रैव सहजाऽल्पमलत्वादिभावेनाऽऽदिधार्मिकस्यैतत्सम्भवः । यथोक्तं अध्यात्मसारे → धर्मयौवनकालोऽयं भवबालदशाऽपरा । अत्र स्यात्सत्क्रियारागोऽन्यत्र चाऽसत्क्रियाऽऽदरः ।। भोगरागाद्यथा यूनो बालक्रीडाऽखिला हिये । धर्मे यूनस्तथा धर्मरागेणाऽसत्क्रिया ह्रिये ।। चतुर्थं चरमावर्ते तस्माद्धर्माऽनुरागतः । अनुष्ठानं विनिर्दिष्टं बीजाऽऽदिक्रमसङ्गतम् ।।
૯ (મ.સા.૩૦/૦૮-૨૦) રૂતિ | યોવિન્દ્રો કવિ ઘતુર્થમેતત્કાળ યમરા મહાત્મનઃ | સહનાSજ્યમનતં તુ પુત્ર પુરોવિતા || ૯ (ચો.વિં.૧૬૩) રૂત્યુન્ વિંશિયાપિ વીનસ वि संपत्ती जायइ चरिमंमि चेव परियट्टे । अच्चंतसुंदरा जं एसा वि तओ न सेसेसु ।। 6 (વિંવિં.૧/૬) રૂત્યુક્યુમિતિ પૂર્વ(પૃ.૮૮૪) વોગિત્યનુ ધેયમ્ |
"प्रायः' इत्यस्य फलमाह- अनाभोगादिभावे तु = अनाभोगाऽभिष्वङ्गपरिणामे च कदाचित् चरमावજીવે કરેલી જાણવી. આમ અચરમાવર્ત કાળમાં થતી દેવાદિપૂજા સ્વરૂપ પૂર્વસેવા કરતાં ચરમાવર્ત કાળમાં થતી દેવાદિપૂજા વિલક્ષણ છે- આવું ફલિત થાય છે. યોગબિંદુવૃત્તિકારનો આ અભિપ્રાય છે.(૧૩/૧૫)
વિશેષાર્થ - ભવ્ય જીવમાં મોક્ષે જવાની, મોક્ષના કારણોને મેળવવાની જે યોગ્યતા છે તે સ્વરૂપયોગ્યતા, સામાન્યયોગ્યતા કહેવાય. પણ અચરવર્ત કાળમાં તેવી સ્વરૂપ યોગ્યતા હોવા છતાં ફળ ન મળવાની દૃષ્ટિએ ભવ્યજીવ પણ પૂર્વસેવા વગેરે માટે એકાંતે અયોગ્ય જ છે. તેથી અચરમાવર્ત કાળમાં ભવ્ય જીવે કરેલ ગુરુપૂજન, દેવપૂજન વગેરે આરાધના અયોગ્ય જીવે જ કરેલી કહેવાય. ચરમાવર્ત આવે એટલે મોક્ષઉપાયોનું પરિણમન થાય તેવા સહકારી કારણો, જેમ કે કાળપરિપાક, ભવિતવ્યતાપરિપાક, સહજમલનો વિશિષ્ટ ઘટાડો વગેરે મળવાની યોગ્યતા આત્મામાં પ્રગટે છે. આ બીજા નંબરની યોગ્યતા સમુચિતયોગ્યતા કહેવાય છે. સમુચિત યોગ્યતા આવ્યા પછી જીવ જે પૂર્વસેવાદિ આરાધના કરે છે તે સમુચિત યોગ્યતાની ગેરહાજરીમાં થનારી આરાધના કરતાં જુદી જ પડી જાય છે. ખાણમાં રહેલી માટી = અચરમાવર્તવર્તી ભવ્ય જીવની સ્વરૂપ યોગ્યતા. કુંભારના ચાકડા ઉપર ચઢેલી માટી એટલે સમુચિત યોગ્યતા. ઘડો = તાત્ત્વિક મુક્તિઉપાય. (૧૩/૧૫).
ગાથાર્થ - ચરમાવર્તમાં પ્રાયઃ તહેતુઅનુષ્ઠાન માન્ય છે. અનાભોગ વગેરે પરિણામો હોય તો ક્યારેક અન્યરૂપે પણ અનુષ્ઠાન સંભવે. (૧૩/૧૬)
હ ચરમાવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન હ ટીકા :- ચરમાવર્ત કાળમાં મોટા ભાગે તદ્દતુ નામનું અનુષ્ઠાન શાસ્ત્રકારો દ્વારા માન્ય કરાય છે. અનાભોગ વગેરે પરિણામ હોય તો કદાચ તહેતુ અનુષ્ઠાનના બદલે અનનુષ્ઠાન વગેરે પણ સંભવી ૨. દસ્તાવ “ચાવિચ' તિ અશુદ્ધ: પાઠ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org