________________
• સાધર્મિત્યવિમર્શ: •
८४१ देवानां पूजनं ज्ञेयं शौच-श्रद्धादिपूर्वकम् । पुष्पैर्विलेपनैधूपैर्नैवेद्यैः शोभनैः स्तवैः ।।६।। वारत्तयस्स पुत्तो पडिमं कासीय चेइए रम्मे । तत्थ य थली अहेसी साहम्मियचेइयं तं तु ।। 6 (.સારો.૬૬૩) રૂતિ |
सूत्रपिटकान्तर्गते दीघनिकाये पाथिकवर्गे → आचरिया पच्चुपट्ठातब्वा- (१) उट्ठानेन, (२) उपट्टानेन, (૩) સુમુલય, (૪) પરિવરિયાય, (૨) સર્વ સિધ્ધપટિદીન ૯ (વી.નિ. રૂ ૮ ર૬૮) રૂચૈવું या पञ्चधा कलाचार्यपूजा दर्शिता साऽपीहाऽनुसन्धया । पच्चुपट्टातब्वा = प्रत्युपस्थापनीयाः, सेवनीया इति यावत् । उट्ठानेन = उत्थानेन = अभ्युत्थानेनेति यावत्, उपट्ठानेन = उपस्थानेन = समीपाऽवस्थानेनेति यावत्, सक्कच्चं = सत्कृत्य, सत्कारपूर्वमिति यावत्, शिष्टं स्पष्टम् । धम्मपदे → मुहुत्तमपि चे विझू पंडितं पयिरुपासति । खिप्पं धम्मं विजानाति जिह्या सूपरसं यथा ।। - (ध.प.५/६) इत्येवं ज्ञानवृद्धसेवाफलमुपदर्शितं तदपीहाऽनुयोज्यं यथातन्त्रम् ।।१२/५ ।।
देवपूजाविधिमाह - 'देवानामिति । देवानां आराध्यतमानां पूजनं ज्ञेयं शौच-श्रद्धादिपूर्वकं शौचेन शरीर-वस्त्र-द्रव्य-व्यवहारशुद्धिरूपेण श्रद्धया बहुमानात्मिकया आदिपदात् प्रणिधानादिना युक्तं पुष्पैः जाति
વિશેષાર્થ :- માતા-પિતા જીવતા હોય અને તેઓ પોતાની મિલકત-મૂડી-દાગીના વગેરે સંતાનને વાપરવા ન આપે તો સંતાન વાપરી ન શકે. આથી તેમનાં મૃત્યુ પછી સંતાન વગેરે તેના દાગીના વગેરે વાપરે તો માતા-પિતાની મરણની અનુમોદનાનું પાપ સંતાનને લાગે. “સારું થયું તેઓ કાળધર્મ પામ્યા. તો મને તેમના દાગીના વગેરે વાપરવા મળ્યા !- આવો આંશિક અવ્યક્ત પણ ભાવ તેમના દાગીના વગેરેનો ઉપયોગ-ભોગવટો કરનારના મનમાં આવવાની શક્યતા નકારી શકાતી નથી. ખાનદાન સંતાન આવું પાપ પોતાના માથે ન લઈ શકે. તેમાં પણ ખાસ કરીને યોગની પૂર્વસેવા કરનાર આરાધક સુજ્ઞ જીવ તો તેવી ભૂલ કેવી રીતે કરી શકે ? માટે પૂર્વસેવા કરનાર ધર્માત્મા દિવંગત થયેલ માતા-પિતા આદિના દાગીના વગેરે દેવાલય વગેરેમાં આપી દે તે વ્યાજબી છે. તે મિલકત પણ પોતાના નામે દાન કરીને મફતનો જશ લેવાના બદલે તેમના નામથી જ તીર્થક્ષેત્રમાં વાપરવી જોઈએ. આવી આંતરિક જાગૃતિ પૂર્વસેવાના આરાધકે રાખવી જરૂરી છે. પરંતુ મા-બાપ પુત્રને વિલમાં જે મિલકત લખી આપે અથવા તેવી સૂચના કરીને ગયા હોય તો તેના વપરાશમાં મરણઅનુમોદન દોષ ન આવે. આ વાત ધ્યાનમાં રાખવી.
તેમ જ માતા-પિતા વગેરે જે આસન, પથારી, પલંગ, પાટલો, કપડા વગેરે વાપરતા હોય તેનો ઉપયોગ ન કરવામાં ગુરુવર્ગ પ્રત્યેનો બહુમાનભાવ સંતાન વગેરે આશ્રિત વર્ગમાં જળવાઈ રહે છે. માતા-પિતાની જેમ તેમના વપરાશમાં આવનારી ચીજ પણ બહુમાન-વિનય-આદર કરવા લાયક છે. માટે જ પૂર્વ કાળમાં સસરા જે ઓટલા ઉપર બેસીને સવારે દાતણ કરતા હોય તે ઓટલાની પણ, સસરાની ગેરહાજરીમાં, વહુ લાજ કાઢતી હતી. આર્યાવર્તની આ ગૌરવવંતી સંસ્કૃતિમાં યોગપૂર્વસેવા વણાયેલી જોવા મળે છે. (૧૨/૫) ગુરુપૂજનનું સ્વરૂપ ચાર શ્લોક દ્વારા બતાવ્યા બાદ અવસરપ્રાપ્ત દેવપૂજનનું સ્વરૂપ ગ્રંથકાર જણાવે છે.
જ દેવપૂજન સ્વરૂપ છે ગાથાર્થ - પવિત્રતા અને શ્રદ્ધા વગેરે પૂર્વક સુંદર પુષ્પો, વિલેપનો, ધૂપ, નૈવઘ અને સ્તોત્રો વડે દેવોની ભક્તિ થાય તે દેવપૂજન જાણવું. (૧૨/૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org