SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ पुरुषस्वभावभेदोपादनम् ८०९ असङ्गतम्। अभिव्यञ्जकत्वं ह्यभिव्यक्तिजनकत्वम् । तथा च " अकारणमकार्यं च पुरुष" ( ) इति वचनं व्याहन्येतेति भावः । ' अधिष्ठानत्वं अभिव्यक्तिदेशाऽऽश्रयत्वं एतद् व्यञ्जकत्वं, पुरुषस्तु सदैकरूप' इति चेत् ? तर्हि तदेत्यादि “ तदा द्रष्टुः स्वरूपावस्थानमिति” (યો.મૂ.૧-૩) સૂત્ર નિરર્થ, તવેત્યસ્ય વ્યવવ્હેચાડમાવાત્। = • = • = = यतः अभिव्यञ्जकत्वं अभिव्यक्तिजनकत्वम् । पुरुपनिष्ठत्वेनाऽभ्युपगतं कूटस्थत्वं च कारणत्व-कार्यत्वशून्यरूपम् । तथा च = पुरुषस्य सत्त्वनिष्ठचिच्छक्त्यभिव्यक्तिजनकत्वस्वीकारेण हि 'अकारणमकार्यञ्च पुरुष' इति यौष्माकं वचनं व्याहन्येत । एतेन नित्यः सर्वगतो ह्यात्मा कूटस्थः ← ( जा.द.१०/ २) इति जाबालदर्शनोपनिषद्वचनं प्रत्यस्तम् । ननु अभिव्यक्तिदेशाऽऽश्रयत्वं एतद् = વ્યગ્નત્વ = अभिव्यक्तिव्यञ्जकत्वं, न तु अभिव्यक्तिकारणत्वम्। सर्वव्यापकस्य पुरुषस्य यद्देशाऽवच्छेदेनाऽभिव्यङ्ग्या व्याप्या सत्त्वनिष्ठा चिच्छक्तिरभिव्यज्यते तद्देशाऽऽश्रयत्वमेव पुरुषस्याऽभिव्यञ्जकत्वमुच्यते । न चैतावता पुरुषस्य सव्यापारत्वं सक्रियत्वं वा प्राप्तम्, यतः पुरुषस्तु सदा = सर्वदैव एकरूपः = अविचलितस्वरूप इति चेत् ? तर्हि 'तदा द्रष्टुः स्वरूपाऽवस्थानमिति (यो.सू. १/३) योगसूत्रगतं पूर्वोक्तं (पृ.७४२ ) सूत्रं निरर्थकं अपार्थकं स्यात्, પુરુષના સન્નિધાનથી અભિવ્યક્ત થાય છે.’ આમ જણાવેલ હતું. આનો અર્થ એ કે ચિત્તનિષ્ઠ ચિત્રશક્તિની અભિવ્યંજકતા પુરુષમાં રહેલી છે. આ રીતે ચિત્તગત ચિત્રશક્તિનું) અભિવ્યંજકપણું પુરુષમાં માનવામાં આવે તો પુરુષગત ફૂટસ્થનિત્યત્વ અસંગત થઈ જશે. કારણ કે ‘અભિવ્યંજકતા' શબ્દનો અર્થ છે અભિવ્યક્તિજનકતા. જો પુરુષ ચિત્તગત ચિક્તિની અભિવ્યક્તિનો જનક હોય તો ‘પુરુષ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી.' - આ પ્રમાણે પાતંજલ શાસ્ત્રવચન ભાંગી પડશે. કારણ કે ‘ચિત્તગત ચિત્રશક્તિની અભિવ્યક્તિનું કારણ પુરુષ છે' આ વાત તમારી ઉપરોક્ત માન્યતા મુજબ સિદ્ધ થાય છે. = જો કે અહીં પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે → “અભિવ્યંજકતા અભિવ્યક્તિજનકતા સ્વરૂપ નથી પરંતુ અભિવ્યક્તિદેશઆશ્રયત્વ સ્વરૂપ છે. (કહેવાનો આશય એ છે કે પુરુષ તો સર્વવ્યાપી છે સર્વ વ્યાપક છે તથા ચિત્તગત અભિવ્યંગ્ય ચિત્રશક્તિ વ્યાપ્ય છે. પુરુષના જે દેશઅવચ્છેદેન (= આત્માના જે ભાગમાં) અંતઃકરણનિષ્ઠ ચિતિશક્તિની અભિવ્યક્તિ થતી હોય તે દેશનો આશ્રય પુરુષ બને છે. આ જ પુરુષગત વ્યંજકત્વ છે. તેથી અભિવ્યક્તિદેશઆશ્રયત્વ સ્વરૂપ ભંજકતા પુરુષમાં માનવામાં આવે તો ‘કોઈનું કારણ કે કાર્ય પુરુષ નથી' - આ આર્ષવચનની અસંગતિ નહિ થાય. કારણ કે) પુરુષ તો સદા એક સ્વરૂપ જ છે. અવિચલિત સ્વરૂપવાળો જ છે.' ( * યોગસૂત્રની અસંગતતા ૢ હિં. । પરંતુ મહોપાધ્યાયજી મહારાજનું આના પ્રતિવિધાનમાં એમ કહેવું છે કે જો અભિવ્યક્તિદેશઆશ્રયત્વ સ્વરૂપ વ્યંજકત્વ પુરુષમાં માનવામાં આવે તો ‘તવા દ્રષ્ટઃ સ્વરૂપેઽવસ્થાનમ્' આ પ્રમાણે પાતંજલિ મહર્ષિનું વચન અસંગત થઈ જશે. કારણ કે ‘તવા’ શબ્દનો અર્થ છે ‘ચિત્તવૃત્તિનો નિરોધ થાય ત્યારે.’ અર્થાત્ ‘તવા’ શબ્દથી વૃત્તિનિરોધના પૂર્વકાળની બાદબાકી કરવામાં આવે છે. જો પાતંજલ વિદ્વાનોના મતે પુરુષ = = ૨. દસ્તાવશે ‘મતદ્' ત્યશુદ્ધ: પાઠ: | ૨. દસ્તાવÄ ‘તદ્રા' ત્યશુદ્ધ: પાઠ: ૧ રૂ. દસ્તાવર્ગો ‘નિ..' ત્યશુદ્ધ: પા:। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy