________________
માઈક્રોસ્કોપનો દ્રષ્ટિકોણ
૭ ૧૦. યોગલક્ષણ બત્રીસીનો સ્વાધ્યાય હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. યોગનું મુખ્ય લક્ષણ શું ? તે કારણ સાથે જણાવો. ભવાભિનંદી જીવના લક્ષણ કેટલા ? ને કયા કયા ? ૩. પ્રણિધાનનું નિરૂપણ કરો.
૨.
૪.
વિઘ્નજય આશયનું નિરૂપણ કરો.
૫. સિદ્ધિનું વિવેચન કરો.
૬. પ્રણિધાનાદિઆશયશૂન્ય ક્રિયાનું સ્વરૂપ જણાવો. તેનું ફળ શું ?
૭.
અચરમાવર્તકાળ યોગનો પ્રતિબંધક કઈ રીતે ? તે સમજાવો.
૮. ગોપેન્દ્રના વચનનો વિમર્શ કરો.
૯. ફકત ધર્મક્રિયા અને ભાવયુક્ત ધર્મક્રિયાથી થતો પાપક્ષય કોના જેવો છે ? તે સમજાવો.
(બી) નીચે યોગ્ય જોડાણ કરો.
૧. મોક્ષનો મુખ્ય હેતુ
૨.
અનંત કાળચક્ર
૩.
ભવાભિનંદી
૪.
૫.
૬. ધર્મતરુ
૭. પુષ્ટિ
૮.
વ્યાપાદ
લોકપંક્તિ
વિવિધ
નિશ્ચયથી
દ્રોહ
Jain Education International
દુરન્તસંસારાનુબન્ધી
પુણ્યયોગ યોગ
એક પુદ્ગલપરાવર્તકાળ
બીજ પ્રણિધાન
પરોપકારસાર
૯.
મિથ્યાત્વ
(સી) ખાલી જગ્યા પૂરો.
૧. યોગનો સંભવ
૨. ભવાભિનંદી જીવનાં
૩.
વગેરે ક્રિયાશુદ્ધિના હેતુ છે. (ક્ષમા, પ્રણિધાન, જ્ઞાન) ૪. ઠંડી, ગરમી વગેરે ૫. દિગ્મોહ
૬. પંચેન્દ્રિય તિર્યંચને
૭. કેવળક્રિયાથી થયેલ રાગાદિક્ષય
૮.
૯.
વિઘ્નજય
પુણ્યાનુબંધી પુણ્ય
શઠ
પુદ્ગલપરાવર્તમાં જ છે. (અચરમ, ચરમ, સંખ્યાત) ગુણ છે. (૮, ૯,૭)
વ્યાધિ કહેવાય. (બાહ્ય, આંતરિક, મધ્યમ) કર્મથી જનિત છે. (મોહનીય, વેદનીય, અંતરાય) ચારિત્રનો સંભવ છે. (સર્વ, દેશ, સૂક્ષ્મ) તુલ્ય છે. (મંડૂકચૂર્ણ, મંડૂકરાખ, મંડૂક) દ્વારા ક્રિયા મોક્ષનો હેતુ બને છે. (ભાવ, જયણા, જ્ઞાન) કયારેય અલગ અવસ્થાને પામતો નથી. (અજીવ, જીવ, પુદ્ગલ)
७३९
For Private & Personal Use Only
www.jainelibrary.org