________________
अचरमावर्तकाले मोक्षमार्गवैमुख्यम्
सम्भवः। इत्थं ह्यभव्य-दूरभव्यक्रियाव्यवच्छेदः कृतो भवति, एकस्या' मोक्षाऽनुपादानत्वादन्यस्याश्च' फलविलम्बादिति ध्येयम् ||२||
·
=
.
न सन्मार्गाऽऽभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छन्नबुद्धीनां दिङ्मूढानामिवाऽङ्गिनाम् ।।३।। जायइ नियमेण चरमपरिट्टे । तहभव्वत्त-मलक्खयभावा अच्चंतसुद्धत्ति ।। ← ( विं. विं. ४ / १) एकस्याः अभव्यक्रियाया मोक्षानुपादानत्वात् = मुक्त्युपादानकारणभिन्नत्वात्, अन्यस्याः च = दूरभव्यक्रियायाः चाऽचरमावर्तवर्तिकर्तृकत्वेन फलविलम्बात् मोक्षलक्षणकार्यप्रतीक्षणीयकालत्वात् । तदुक्तं चरमावर्त - विंशिकायां → अचरिमपरियट्टेसुं भवबालकालमो भणिओ । चरिमो उ धम्मजुव्वणकालो तह चित्तभेओ त्ति ।। ← (विं.वि.४/१९) इति । प्रकृते कालेन सर्वा नन्दन्ति ← (अथ. वे.१९/५३/७ ) इति, → कालो हि सर्वस्येश्वरः ← (अथ. वे. १९/५३/८) इति च अथर्ववेदवचनमपि यथागममनुयोज्यमवहितमानसैः । 'अकाले कृतमकृतं स्यादिति न्यायोऽप्यत्र स्मर्तव्यः ।।१० / २ ||
अचरमावर्त्तेषु कुतो न योगसम्भवः ? इत्याशङ्कायामाह - ' ने 'ति । 'मिथ्यात्वच्छन्नबुद्धीनामिति हेतुगर्भोक्तिः । ' वरं सांशयिकाद् निष्कादसांशयिक कार्षापणः' इति न्यायेन यद्वा वरमद्य कपोतः वो मयूराद्' इति न्यायेनात्यन्तं कामभोगाद्यासक्ततया अतत्त्वाभिनिवेशाऽऽक्षेपकगाढमिथ्यात्वग्रस्त बुद्धि-त्वादचरमावर्त्तेषु न सन्मार्गाऽऽभिमुख्यं स्यादित्यर्थः । उपदेशपदेऽपि घणमिच्छत्तो कालो एत्थ अकालो उ होति नायव्वो । कालो य अपुणबंधगपभिती धीरेहिं निद्दिट्ठो ।। ← ( उप पद. ४३२ ) इत्येवं
=
६८५
આવું હોવાથી અભવ્ય અને દૂરભવ્યની ધર્મક્રિયાની યોગમાંથી બાદબાકી થઈ જાય છે. કારણ કે અભવ્ય જીવની આરાધના મોક્ષનું કારણ બની શકતી નથી. તથા દૂરભવ્ય જીવની આરાધના મોક્ષસ્વરૂપ ફળ પ્રત્યે વિલંબ કરનાર છે. આ વાત ઉપર ખાસ ધ્યાન રાખવું. (૧૦/૨)
વિશેષાર્થ :- મોક્ષનો મુખ્ય હેતુ છે યોગ. નિમિત્ત કારણ બાહ્ય કારણ તો ગૌણ હેતુ કહેવાય છે. યોગ મોક્ષનું ઉપાદાન કારણ છે. એટલા માટે મોક્ષની પ્રાપ્તિમાં મુખ્ય હેતુતા આત્મવ્યાપારસ્વરૂપ યોગમાં રહેલી છે. અભવ્યની આત્મપ્રવૃત્તિ = ધર્મગોચર આત્મવ્યાપાર મોક્ષ પ્રત્યે ઉપાદાન કારણ ન બનવાથી તેમાં યોગના લક્ષણની અતિવ્યાપ્તિ નથી આવતી. પ્રસ્તુતમાં આત્મવ્યાપાર જીવથી કચિત્ અભિન્ન હોવાથી અભવ્ય મોક્ષનું ઉપાદાનકારણ ન બનવાના લીધે તેની ધર્મપ્રવૃત્તિ- આત્મવ્યાપાર પણ મુક્તિ પ્રત્યે ઉપાદાનકારણ ન બને - એમ કહેવામાં આવેલ છે. તે ઉપરાંત યોગ મોક્ષની ઝડપથી પ્રાપ્તિ કરાવે છે. તે માટે તે મોક્ષનો મુખ્ય હેતુ કહેવાય છે. મોડામાં મોડું એક પુદ્ગલપરાવર્ત પૂર્ણ થાય તે પૂર્વે જ યોગ મોક્ષને આપી દે છે. આમ તે મોક્ષને ઝડપથી આપે છે. તેથી મોક્ષનો મુખ્ય હેતુ તે બની શકે છે. દૂરભવ્ય જીવ જે કાંઈ ધર્મગોચર આત્મપ્રવૃત્તિ કરે છે તે એક પુદ્ગલપરાવર્તમાં મોક્ષને અપાવી ન શકે. માટે તેમાં પણ યોગના લક્ષણની અતિવ્યાપ્તિ નથી આવતી. (૧૦/૨) * અચરમાવર્તકાળમાં જીવ મોક્ષમાર્ગવિમુખ
ગાથાર્થ :- દિ:મૂઢ જીવો જેમ સાચા રસ્તાને સન્મુખ થતા નથી. તેમ બીજા આવર્તોમાં અચરમપુદ્ગલપરાવર્તોમાં મિથ્યાત્વથી વ્યાપ્ત બુદ્ધિવાળા જીવો મોક્ષમાર્ગની સન્મુખ થતા નથી.(૧૦/૩)
१. मुद्रितप्रतौ ' एकस्य' इत्यशुद्धः पाठः । मुद्रितप्रत्यन्तरे 'एक' इति त्रुटितः पाठः । २. मुद्रितप्रतौ ... दन्यस्य च' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org