SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ • દાવધાવનારતત્વમાવાવમાવનમ્ ° ३२७ निज एव हि भावो मुख्यदेवतास्वरूपाऽऽलम्बनः ' स एवायमित्यभेदोपचारेण विदुषां भक्तिमतां જૂન્યતાપવવીમાસાવયતી"તિ (પો.૮/૧ સુ..ટ્ટ.) । न चैवं तदध्यवसायनाशात्प्रतिमाया 'अप्रतिष्ठितत्वाऽऽपत्तिरिति शङ्कनीयम्, तन्नाशेऽपि तदाऽऽहितस्योपचरितस्वभावविशेषस्याऽनाशात् । द्विविधो ह्युपचरितस्वभावो गीयते - स्वाभाविक न च एवं = प्रतिमायामारोपितनिजभावस्यैव प्रतिष्ठात्वाभ्युपगमे, तदध्यवसायनाशात् પ્રતિષ્ઠાकारयितृसमवेत-तादृशभावविनाशोत्तरं प्रतिमायाः अप्रतिष्ठितत्वापत्तिः, तादृशभावस्थापनलक्षणप्रतिष्ठाया विनष्टत्वादिति शङ्कनीयम्, तन्नाशेऽपि प्रतिष्ठाकारयितृसमवेतस्य प्रतिमाऽऽरोपितस्याऽध्यवसायस्य ध्वंसेऽपि तदाहितस्य = अयोगोलकाग्निन्यायेन प्रतिमाऽऽरोपिततादृशाऽध्यवसायोपस्थापितस्य उपचरितस्वभावविशेषस्य वक्ष्यमाणस्य अनाशात् विनाशविरहात् । वस्तुस्वभावो हि द्विविधोऽनुपचरित उपचरितश्च । ‘वह्निरुष्णः, जलं शीतमित्यनुपचरितस्वभावाऽपेक्षयाऽवगन्तव्यम् । सो ह्येकविधः । द्विविधो पचरितस्वभावो गीयते तद्यथा स्वाभाविक औपाधिकश्च | आद्यः = मूलभूत-स्वभावानुसारी = સ્વાથયેલી પ્રતિષ્ઠા એ તો બહારમાં પોતાના ભાવના ઉપચાર દ્વારા જાણવી. મુખ્ય દેવના વીતરાગસ્વરૂપને અવલંબીને ઉભો થતો પોતાનો જ ભાવ પ્રતિમામાં આરોપવામાં આવે છે. જે દેવના સ્વરૂપનો આરોપ પ્રતિમામાં કરવામાં આવે છે તેને ઉદેશીને “તે જ આ વીતરાગ ભગવાન છે.” આ પ્રકારે અભેદઉપચાર થવા દ્વારા બાહ્યપ્રતિષ્ઠા ભક્ત એવા વિદ્વાનોને પ્રસ્તુત પ્રતિમામાં પૂછ્યતાને પ્રાપ્ત કરાવે છે. < (અહીં કહેવાનો આશય એ છે કે પ્રતિષ્ઠા કરનાર ભાવ અરિહંતના સ્વરૂપનું પોતાનામાં ભાવન કરે છે અને તેવા ભાવનું આરોપણ પ્રતિમામાં કરવામાં આવે છે. આથી પ્રતિમા પ્રતિષ્ઠિત બને છે. આ રીતે પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાને જોવાથી જાણકાર એવા ભક્તને “આ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા છે.” આવી બુદ્ધિ ઉભી થાય છે. અર્થાત્ ભાવઅરિહંતનો અભેદઉપચાર સ્થાપનાઅરિહંતમાં થાય છે. આવા ઉપચારનું નિમિત્ત છે બાહ્ય પ્રતિષ્ઠા. માટે બાહ્યપ્રતિષ્ઠા અભેદઉપચાર કરવા દ્વારા પ્રતિમામાં પૂજનીયતાને પ્રાપ્ત કરાવે છે.) = = = શંકા :- પ્રતિમામાં કરવામાં આવેલી પ્રાણપ્રતિષ્ઠા તે પ્રતિમામાં વીતરાગનો અભેદઉપચાર કરાવવા દ્વારા પ્રતિમાને પૂજ્ય બનાવે છે- એવું માનવામાં આવે તો તેવા અભેદઉપચારનો = અભેદઅધ્યવસાયનો નાશ થતાં તે પ્રતિમા અપૂજ્ય અપ્રતિષ્ઠિત થવાની આપત્તિ આવશે. કારણ કે પૂજ્યતાપ્રયોજક અભેદબુદ્ધિ ત્યાં નષ્ટ થયેલી છે. સમાધાન :- ઉપરોક્ત શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે પ્રતિષ્ઠિત પ્રતિમામાં અભેદ ઉપચારની બુદ્ધિનો નાશ થવા છતાં પ્રતિષ્ઠાકારકે પ્રતિમામાં કરેલ નિજભાવ ઉપચારથી પ્રતિમામાં ઉભા થયેલા ઉપચરિત એવા વિશિષ્ટસ્વભાવનો નાશ થતો નથી. માટે તે પ્રતિમા અપૂજ્ય અપ્રતિષ્ઠિત થવાને કોઈ અવકાશ રહેતો નથી. = . હસ્તાવશે ‘પ્રતિતત્વા...' કૃતિ ત્રુટિતોજીસ્ વામઃ । Jain Education International - અહીં કહેવાનો આશય એ છે કે સ્વભાવ બે પ્રકારના હોય છે. અનુપચરિત અને ઉપચરિત. તેમાં ઉપચરિત સ્વભાવ પણ બે પ્રકારનો કહેવાય છે. સ્વાભાવિક ઉપચરિતસ્વભાવ અને ઔપાધિક ઉપચરિતસ્વભાવ. પ્રથમ સ્વભાવ પ્રસ્તુતમાં પરજ્ઞત્વ અને પરદર્શકત્વ સ્વરૂપ છે. અહીં ૫૨ શબ્દ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy