________________
• પ્રતિષ્ઠાવવમીમાંસા •
३२५ तथेत एव स्थाप्ये वीतरागे समरसापत्तेः, वचनाऽनलक्रियादग्धकर्ममलस्याऽऽत्मनो वीतरागत्वलक्षणस्वर्णभावाऽऽपत्तिरूपपरमप्रतिष्ठाया हेतुत्वादप्यस्य मुख्यत्वम् । यदाह
'बीजमिदं परमं यत्परमाया एव समरसाऽऽपत्तेः ।।
થાણેના તરફ મુડ્યા દત્તેતિ વિયા ||' (.૮/૯) તિઃ | તથા, મવતીતિ મહીનું વિશેષઃ | તબ્ધ ‘બૈઃ તિ નિમિન્યતે” તિ (વો.યો.કી..|૪) યોાહીપિવF भिधानायां षोडशकवृत्तौ व्यक्तमुक्तं प्रकृतग्रन्थकृता ।
निजभावस्थापनस्याऽनुपचरितप्रतिष्ठात्वमुपपादयन् हेत्वन्तरमाह- तथेति । इत एव = मुख्यदेवोद्देशेन स्वात्मनि स्वभावस्थापनादेव वीतरागे समरसाऽऽपत्तेः = वीतरागदेवतास्वरूपतुल्यताप्राप्तेः । प्रकृत एव हेत्वन्तरमाह- 'वचने'ति । षोडशकसंवादमाह 'बीजमिति । तद्वृत्तिस्त्वेवम्- “इदं = स्वात्मनि मुख्यदेवतास्वरूपगतवीतरागत्वादिगुणस्थापनं बीजं = कारणं वर्तते परमं = प्रकृष्टं यत् = यस्मात् परमाया एव = प्रकृष्टाया एव समरसाऽऽपत्तेः = मुख्यदेवतास्वरूपतुल्यतापत्तेः । स्थाप्येनाऽपि = बिम्बेनाऽपि सह बहि: उपचारद्वारा तत् = भावस्थापनं उक्तसमापत्तिबीजमिति योगः । इति कृत्वा मुख्या = નિરંપરિતા દત્ત પ્રવધારો વ = નિનમાવપ્રતિષ્ઠવ વિયા, નાજા(પો.૮/) કૃતિ ! __पुनरुत्तरहेत्वन्तरसमर्थनार्थं कारिकायुग्मेन षोडशकसंवादमाह- 'भावे'ति 'वचने'ति च । तद्वृत्तिस्त्वेवम्ભાવોનું જે અત્યંત શ્રેષ્ઠ સ્થાપન થાય તે જ અહીં પ્રતિષ્ઠા કહેવાય છે. ૯ :
તેમજ આના લીધે જ વીતરાગ દેવના સ્વરૂપને તુલ્ય એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (જેનું સ્થાપન કરવું હોય તે સ્થાપ્ય કહેવાય. તેવા સ્થાપ્ય તરીકે પ્રસ્તુતમાં વીતરાગદેવ વિવક્ષિત છે. આવા વીતરાગની સમરસાપત્તિ = સમતાપત્તિ = તુલ્યતાપ્રાપ્તિ ઉપરોક્ત ક્રિયા દ્વારા જ થાય છે. પ્રસ્તુતમાં ટીકામાં રહેલ “સમરસ' શબ્દ સમતા = તુલ્યતા અર્થમાં પ્રયોજાયેલ છે. માટે “વીતરાને સમરસાપજો.” નો અર્થ થશે વીતરાગદેવની તુલ્યતાની પ્રાપ્તિ થવાથી. મતલબ ઉપરોક્ત વિધિના પાલનથી જ પ્રતિષ્ઠા કરનારને વીતરાગતુલ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે.).
વર્તમાનમાં આત્મા કર્મથી મલિન છે. આત્મગત કર્મમલને બાળવાનું સામર્થ્ય જિનવચનસ્વરૂપ અગ્નિની ક્રિયામાં અર્થાત્ જિનવચનપાલનમાં રહેલું છે. આથી અગ્નિસ્વરૂપજિનવચનના પાલનથી કર્મરૂપી કચરો બળી જવાને લીધે આત્મામાં વીતરાગતાસ્વરૂપ સુવર્ણપણું પ્રાપ્ત થાય છે. આ જ પરમપ્રતિષ્ઠા છે. આવી પરમપ્રતિષ્ઠાનો (= વીતરાગતુલ્યસ્વરૂપની પ્રાપ્તિનો) હેતુ હોવાથી પણ આત્મામાં આત્મભાવનું સ્થાપન કરવું તે મુખ્ય પ્રતિષ્ઠા છે. (અનુયોગદ્વારની પરિભાષા મુજબ આગમથી ભાવ વીતરાગ અવસ્થા પણ નોઆગમથી ભાવ વીતરાગ અવસ્થાનું કારણ છે- એમ અહીં પ્રસ્તુતમાં કહી શકાય. નોઆગમથી ભાવ વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ = પરમપ્રતિષ્ઠા. તેના કારણભૂત વીતરાગઉદેશ્યક સ્વભાવનું આત્મામાં સ્થાપન એ આગમથી ભાવ વીતરાગ અવસ્થા કહેવાય.) ષોડશક પ્રકરણમાં જણાવેલ છે કે – જે કારણે પરમ સમરસપ્રાપ્તિનું પરમ કારણ સ્વાત્મસ્થાપન છે. સ્થાપ્યની સાથે પણ તે ભાવસ્થાપન સમાપત્તિનું બીજ છે. તે કારણે આત્મામાં આત્મભાવની પ્રતિષ્ઠા જ મુખ્ય જાણવી. તથા તે ભાવરમેન્દ્રથી મહોદય થવાના લીધે જીવરૂપી તાંબામાં કાલાન્તરે પ્રકૃષ્ટ, અપ્રતિબદ્ધ એવી સિદ્ધસ્વરૂપ સુવર્ણતા થાય છે. અહીં ભાવસહકારીપણાના ૨. દત્તાતણે “તિ' પૂરું નાસ્તિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org