________________
• હાર્યત્વસ્થ સત્ત્વવ્યાપ્તતા.
=
व्यवहारोपपत्तेरिति वाच्यं, सांवृतत्वात् = काल्पनिकत्वात् सन्तानभेदस्य अजन्यत्वात् द्यसाध्यत्वात् । तद्धि = जन्यत्वं हि भावत्वनियतं = सत्त्वव्याप्तं, सांवृतं च खरविषाणादिवदसदेवेति
ભાવ: ||૨|| सन्तानभेदस्य शून्यत्वात्। जन्यत्वं खरविषाणादिवत् असदेव
=
अत्र मनुष्यादिक्षणसन्तानस्य लुब्धकाद्यसाध्यत्वात् अस्तित्वव्याप्यं, सांवृतञ्च
कार्यत्वं हि सत्त्वव्याप्तं
तुच्छमेवेति न जन्यं इति भावः । तदुक्तं शास्त्रवार्तासमुच्चये कारणत्वात्स सन्तानविशेषप्रभवस्य चेत् ? । हिंसकस्तन्न सन्तानसमुत्पत्तेरसम्भवात् ।। सांवृतत्वाद् व्ययोत्पादौ सन्तानस्य खपुष्पवत् । न स्तस्तदधर्मत्वाच्च हेतुस्तत्सम्भवे कुतः ? ।। ← (શા.વા.સ.૬/૧રૂ-૧૪) કૃતિ ।
=
=
=
=
Jain Education International
=
इदञ्चात्रावधेयम्- सन्तानस्य बौद्धमताऽनुसारेणैवाऽत्र काल्पनिकत्वमुक्तं न तु परमार्थतः । न चाऽवस्तुत्वादेव तत्सिद्धिरिति शङ्कनीयम्, तस्याऽसिद्धत्वात् । सर्वसामर्थ्यविरहात् तत्साधनप्रवृत्तः सौगतः केवलैर्वचनैर्निर्धनाऽधमर्णकस्य सज्जनभ्रामणन्यायेन वदन् परस्पराऽऽश्रयदोषमपि न पश्यतीति किं तेन સદ્દવિવાવેન ।।૮/૨૧||
=
व्याधादिनिरूपितकार्यतासांवृतपदवाच्यं हि
જનક હોવાથી શિકારી ભૂંડનો નાશક = હિંસક છે' - આવો વ્યવહાર સંગત થાય છે. આ પ્રમાણે બૌદ્ધ વિદ્વાનો કહે છે.
६०३
लुब्धका
=
પરંતુ ગ્રન્થકારશ્રી જણાવે છે કે બૌદ્ધ વિદ્વાનોની આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સંતાનવિશેષ = મનુષ્યસંતતિ કાલ્પનિક છે, તુચ્છ છે, અસત્ છે. જે કાલ્પનિક હોય તે કોઈનાથી ઉત્પન્ન થઈ ન શકે. માટે શિકારી વગેરેને ભૂંડસંતાનનો ઉચ્છેદ કરીને મનુષ્યસંતાનના ઉત્પાદક માની શકાતા નથી. આનું પણ કારણ એ છે કે જયત્વ = કાર્યત્વ ભાવત્વને વ્યાપીને રહેલ છે. મતલબ કે જ્યાં સત્ત્વ = ભાવત્વ ન હોય ત્યાં જયત્વ ન જ હોય. જન્યત્વ જ્યાં હોય ત્યાં ભાવત્વ માનવું જ પડે. પરંતુ બૌદ્ધસંમત સંતાન મનુષ્યક્ષણસંતતિ વગેરે ગધેડાના શીંગડાની જેમ કાલ્પનિક-અસત્ જ હોવાથી તેમાં ભાવત્વાભાવવ્યાપ્ય જન્યત્વાભાવની જ સિદ્ધિ થશે. માટે શિકારીને સંતાનવિશેષનો જનક માની શકાય નહિ. માટે ‘નૂતન સંતતિનો જે જનક હોય તે પૂર્વક્ષણનો નાશક હિંસક કહેવાય' આવી બૌદ્ધ માન્યતા ગેરવ્યાજબી ઠરે છે. (૮/૨૧)
=
વિશેષાર્થ :- બૌદ્ધમતમાં તમામ વસ્તુઓ ક્ષણિક છે. પ્રતિક્ષણ જૂની વસ્તુ નાશ પામે છે અને નવી ક્ષણ ઉત્પન્ન થાય છે. આ ક્ષણની પરમ્પરાને = ક્ષણધારાને = ક્ષણસમૂહને બૌદ્ધ વિદ્વાનો સંતાન
સંતતિ કહે છે. આ ક્ષણસમૂહ બુદ્ઘિકૃત હોય છે, કલ્પનાકૃત હોય છે. ભૂંડ જ્યાં સુધી લોકવ્યવહાર મુજબ જીવે ત્યાં સુધી બૌદ્ધ લોકો એમ કહે છે કે પ્રતિક્ષણ નવી નવી મૂંડક્ષણ ઉત્પન્ન થયે જ રાખે છે. આ તમામ ભૂંડક્ષણોનો સમૂહ તે ભૂંડસંતતિ. જે સત્ હોય તે ક્ષણિક હોય. સંતતિ અનેક ક્ષણનો અવિદ્યમાન બુદ્ધિકૃત સમૂહ છે. સમૂહસ્વરૂપ હોવાથી તે ક્ષણિક નથી. તેથી અસત્ = તુચ્છ જ છે. આવી તુચ્છ વસ્તુને શું ઉત્પન્ન કરવાની હોય ? તે ઉત્પન્ન થઈ જ ના શકે. માટે બૌદ્ધમતે શિકારી વગેરેને હિંસક કહી શકાય તેમ નથી. (૮/૨૧)
For Private & Personal Use Only
=
www.jainelibrary.org