________________
• आत्मनित्यतामीमांसा •
सद्दर्शनस्य
स्वीकारे ( = सद्दर्शनग्रहे ) तन्त्रं प्रयोजकम् ।
=
।।१४।।
शोभनाऽऽगमस्य ग्रहे तद्ग्रहे च तत एव धर्मसाधनोपलम्भात् किं लक्षणेनेति' भावः तत्राऽऽत्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् । । १५ । । तत्रेति । तत्र = धर्मसाधने विचारणीये, आत्मा नित्य एव इति येषां साङ्ख्यादीनां एकान्तदर्शनं तेषां हिंसादयः कथं मुख्यवृत्त्या युज्यन्त इति शेषः, कथमपि खण्डितशरीराऽवयवैकपरिणामेनाऽपि आत्मनोऽव्ययाद् अखण्डनात् ।
,
प्रमाकारणत्वं शोभनागमस्य स्वीकारे प्रयोजकं = तन्त्रम्, हरिभद्रब्राह्मण -सिद्धसेनपण्डितादिवत् । तद्ग्रहे च = यथावस्थितवस्तुमात्रप्रतिपादकशोभनाऽऽगमपरिग्रहे तु तत एव शोभनागमादेव धर्मसाधनोपलम्भात् धर्मसाधनविनिश्चयात् किं लक्षणेन सृतं प्रमाणलक्षणेन इति भावः ||८ / १४ । अर्थयाथात्म्यमेव विचारयन्नाह - 'तत्रे 'ति । अध्यात्मसारेऽपि (अ.सा. १२/२४) कारिकेयमुपदर्शिता ग्रन्थकृता । तेषां साङ्ख्य- नैयायिकादीनां हिंसादयः कथं मुख्यवृत्त्या अनुपचरितरीत्या युज्यन्ते ? खण्डितशरीरावयवैकपरिणामेनापि विघटितदेहाङ्गैः साकमभिन्नपरिणामाभ्युपगमद्वारेणापि आत्मनः = आत्मपदप्रतिपाद्यस्य तन्मते अखण्डनात् विघटनविरहात् ।
=
तदुक्तं अष्टकप्रकरणे → तत्रात्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां युज्यन्ते मुख्यवृत्तितः ।। ← (अ.प्र. १४ / १ ) इति । तद्वृत्तिस्त्वेवम् तत्र = धर्मसाधनविषये विचारे प्रस्तुते, अि सततं गच्छति अपराऽपरपर्यायानिति आत्मा = जीवः, नित्य एव = अप्रच्युताऽनुत्पन्न
=
=
=
=
=
Jain Education International
१. हस्तादर्शे ‘क्षणमिति' इति पाठोऽशुद्धः प्रतिभाति ।
=
એટલે કે ધર્મસાધન તરીકે માન્ય અહિંસાદિ પદાર્થ ખરા અર્થમાં સંગત થાય તેવા આત્માનો પ્રામાણિકપણે સ્વીકાર કરવામાં પૂર્વોક્ત શંકા-જિજ્ઞાસા પ્રયોજક બને છે અને તેના નિમિત્તે તથાવિધ આત્માનું પ્રતિપાદન કરનાર સદર્શનના સુંદર આગમનો સ્વીકાર થાય છે. આ રીતે પૂર્વોક્ત શંકા-જિજ્ઞાસા તાત્ત્વિક આગમનો સ્વીકાર કરવામાં પરંપરાએ કારણ બને છે જ. તથા તાત્ત્વિક આગમશાસ્ત્રનો સ્વીકાર થતાં તેનાથી જ ધર્મસાધનોનો પણ બોધ થઈ જશે. માટે પ્રમાણના લક્ષણની તેમાં કોઈ આવશ્યકતા રહેતી નથી. એવો અહીં આશય છે.(૮/૧૪) * એકાંત નિત્ય આત્મમતે હિંસાદિ અસંગત
=
અહિંસાના આશ્રયભૂત આત્માના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે → ગાથાર્થ :- તે બાબતમાં ‘આત્મા નિત્ય જ છે’ - આ પ્રમાણે જેઓનું એકાન્ત દર્શન છે તેઓના મતે હિંસા વગેરે કેવી રીતે સંગત થાય ? કારણ કે આત્માનો કોઈ પણ રીતે તેમના મતે નાશ થઈ शहतो ४ नथी. (८/१५)
ટીકાર્થ :- ધર્મવાદમાં ધર્મસાધનની વિચારણા કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ‘આત્મા નિત્ય જ છે.' આ પ્રમાણે જે સાંખ્ય વગેરે વિદ્વાનોનું એકાંત દર્શન છે તેમાં હિંસા વગેરે મુખ્યપણે કેવી રીતે સંગત થઈ શકે ? કારણ કે કોઈ પણ રીતે આત્માનો તેમના મતે નાશ થતો જ નથી. મતલબ કે ખંડિત શરીરના વિભિન્ન અવયવો સાથે અભિન્ન પરિણામ માનવા દ્વારા પણ એકાન્ત નિત્ય આત્મવાદી સાંખ્ય વગેરેના મતમાં આત્માનો નાશ-વ્યય-ખંડન-ઉચ્છેદ થઈ શકતો જ નથી.
For Private & Personal Use Only
५७७
www.jainelibrary.org