SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ५३२ * પ્રમાÇપ્રમાડ્યો: હિસાઽહિંસા રળતા ૦ " जे वि ण वाविज्जंति णियमा तेसिं पि हिंसगो सो उ । સાવખ્ખો ૩ બોળેળ સવમાવેગ સો નમ્હા ।।” (એ.ન.૭પ્૩) IIર્oII पुनरपि ओघनिर्युक्तिसंवादमाह 'जे वि' इति । येऽपि सत्त्वा न व्यापाद्यन्ते तेषामप्यसौ नियमाद्धिंसकः यतः कायादिना प्रयोगेन सर्वभावेन = सर्वैः कायवाङ्मनोभिः स सावद्यः । अतोऽव्यापादयन्नपि व्यापादक एवासौ पुरुषः सपापयोगत्वादिति ← (ओ.नि. ७५३ वृ.) तद्व्याख्यालेशः । यथोक्तं निशीथभाष्येण य सव्वो वि पमत्तो, आवज्जति तध वि सो भवे वधओ । जह अप्पमादसहिओ आवण्णो वी अवहओ उ ।। पंचसमितस्स मुणिणो आसज्ज विराहणा जदि हवेज्जा । रीयंतस्स गुणवओ સુવ્વત્તમવંધો સો ૩ ।। ૮ (નિ.મા.૧૨,૧૦૩) કૃતિ ઞયં નિશ્વયનયાભિપ્રાય:। તવુ નયધવત્તાયાં → अज्झसिएण बंधो सत्ते मारेज्जा मा थ मारेज्ज । एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ।। ← (ज.ध. १ । ४ । ९४ ) इति । तत्त्वार्थभाष्यवृत्ती सिद्धसेनगणिभिः अपि ज्ञानी कर्मक्षपणार्थमुत्थितो नो शठः પ્રયતમાન: / સૂત્રોચિતેન વિધિના ન વન્ધા: સત્ત્વમરોડપિ ।। ← (ત.મા.3193 વૃત્તિ) ત્યુત્તમ્ / તલુń बृहत्कल्पभाष्येऽपि जो पुण जतणारहिओ गुणोऽवि दोसायते तस्स ← (बृ. क. भा. ३१८१ ) । ततश्च यतनासत्त्वेऽहिंसा तदसत्त्वे च हिंसेति फलितम् । तदुक्तं प्रवचनसारेऽपि जियदु व मरदु व जीवो अजदाચારમ્સ નિ∞ો હિંસા। યવસ્સ નત્ય વંધો હિંસામિત્તે સમિવસ્ત।।૯(પ્ર.સા.રૂ/૧૭) કૃતિ ૨૭/૨૬।। વગેરે તે સંયમીને મળતા નથી. ← તેમ જ જયણા વગરનો જીવ કદાચ ભાગ્યયોગે બીજા જીવોને પીડા ન કરે તો પણ પરમાર્થથી હિંસા થાય જ છે. અર્થાત્ હિંસાજન્ય પાપકર્મબંધ જયણાશૂન્ય વ્યક્તિને થાય જ છે. ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે → જે પ્રમાદી છે તેની પ્રવૃત્તિ દ્વારા જે જીવો મરતા નથી તેનો પણ તે પ્રમાદી જીવ ચોક્કસ હિંસક છે. કારણ કે ઉપયોગની અપેક્ષાએ તે પ્રમત્ત જીવ સર્વભાવે મન-વચન-કાયાથી પાપી જ છે. ← (૭/૨૯) द्वात्रिंशिका - ७/२९ = * હિંસાનું બાહ્ય-આંતર સ્વરૂપ વિશેષાર્થ :- ‘પ્રમત્તયોત્પ્રાળવ્યવરોવળ હિંસા' (૭/૮) આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રનું વચન છે. તે જ રીતે ‘યતનાયોાત્ પ્રારક્ષળ અહિંસા' આવી વ્યાખ્યા કરી શકાય છે. અહીં હિંસા અને અહિંસાના લક્ષણમાં ક્રમસર પ્રમાદ અને જયણા = અપ્રમાદ વિશેષણ છે. તથા વિશેષ્ય છે પ્રાણપીડા અને પ્રાણરક્ષણ. પરંતુ જયણાપૂર્વક ચાલવામાં કદાચ પરપ્રાણીને પીડા થાય તો પણ હિંસાજન્ય સાંપરાયિક કર્મબંધ થતો નથી. આ હકીકત છે. મતલબ કે તેવા સ્થળે બાહ્ય દૃષ્ટિએ દેખાતી હિંસા એ વાસ્તવમાં હિંસા નથી. અહિંસા જ છે. કારણ કે જયણાશીલ સાધકના પરિણામ બીજાને બચાવવાના છે. તેનો પ્રયાસ પણ બીજાને બચાવવાનો જ છે. આનો અર્થ એ થયો કે પરપ્રાણરક્ષણરૂપ વિશેષ્ય ગેરહાજર હોવા છતાં જયણાસ્વરૂપ વિશેષણ હાજર હોવાથી ત્યાં શાસ્ત્રકારોને અહિંસા અભિપ્રેત છે. તે જ રીતે પ્રમાદથી ચાલવામાં કદાચ પરપ્રાણીને પીડા દેખીતી રીતે ન થતી હોય તો પણ તે પ્રવૃત્તિ હિંસા જ છે. હિંસાજન્ય સાંપરાયિક કાષાયિક કર્મબંધ ત્યાં થાય જ છે. એવું શાસ્ત્રમાન્ય છે. મતલબ કે પરપ્રાણનાશ સ્વરૂપ વિશેષ્ય ગેરહાજર હોવા છતાં પ્રમાદસ્વરૂપ વિશેષણ હાજર હોવાથી શાસ્ત્રકાર ભગવંતોને ત્યાં હિંસાનું સ્વરૂપ માન્ય છે. કારણ કે તેના પરિણામ, તેનો પ્રયત્ન પરપ્રાણનાશને અનુકૂળ છે. આ બન્ને સ્થળને લક્ષમાં રાખીને નિર્ણય કરવામાં આવે તો એમ કહી શકાય કે જે સ્થળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy