SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ५२४ • गुरुपारतन्त्र्यतः प्रधानद्रव्यसम्यक्त्वम् . द्वात्रिंशिका-७/२८ व्यवहारात्परप्राणरक्षणं यतनावतः । निश्चयानिर्विकल्पस्वभावप्राणाऽवनं तु सा ॥२८॥ अत एव तादृशदयायाः सुन्दरत्वमपि नाभिमतम; → 'अप्पागमो किलिस्सइ जइ वि करेइ अइડુક્કર તવ | સુંદરવુદ્ધીરૂં યે વહુય પિ જ સુંદર હોડું !' ૯ (૩૫.મા.૪૧૪) તિ ઉપવેશમાતાवचनात् पूर्वोक्तात् (पृ.११०) । तदुक्तं उत्तराध्ययने अपि → मासे मासे तु जो बालो कुसग्गेणं તુ મુંનg | ર તો સુચવવા ધમસ નં ધરૂ સોઉં || ૯ (૩૪.૨/૪૪) તિ | વીદ્ધીના सम्मतमिदम् । तदुक्तं धम्मपदे → मासे मासे कुसग्गेन बालो भुंजेथ भोजनं । न सो संखतधम्मानं અત્ત અતિ સોલ | ૯ (ઇ.૫.૭૦) રૂતિ | ર્તન તેવુ તત્ત્વિકતત્ત્વશ્રદ્ધાનમ પ્રર્તાિક્ષિત, → नियमेण सद्दहंतो छक्काये भावओ ण सद्दहइ । हंदी अपज्जवेसु वि सद्दहणा होइ अविभत्ता ।।' ૯ (સં. ત.રૂ/૨૮) રૂતિ સમ્મતિતવનાત્ દ્રવ્યત વ તેવાં સ ર્વસમવાત્ | તપ્યપ્રધાનમેવ, गुरुपारतन्त्र्यविरहात् । गुरुपारतन्त्र्ये सत्येव तत्त्वज्ञानशून्यानां देवादिगोचराऽविविक्तश्रद्धानादिद्वारा प्रधानद्रव्यसम्यक्त्वसम्भवात् । अत एव प्रतिमाशतकवृत्तौ → अविविक्तेन देव-गुरु-धर्मश्रद्धानेन नवतत्त्वश्रद्धानेन गुरुपारतन्त्र्यादिना च द्रव्यसम्यक्त्वमेव व्यपदिशन्ति श्रुतवृद्धाः - (प्र.श.१५) इति गदितम् । अत्र द्रव्यपदं नाऽयोग्यतापरं किन्तु प्राधान्यार्थकमिति ध्येयम् ।।७/२७ ।। ग्रन्थकृता ‘लोकोत्तराऽऽभाया दयाया अप्यफलतैव, निश्चय-व्यवहारयोरज्ञानादि'त्युक्तं (पृ.५२२) વિશેષાર્થ :- નિશ્ચય-વ્યવહારોરજ્ઞાનાત ઈત્યાદિ જ જણાવેલ છે તેનો આશય એ છે કે જેઓ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહારની તાત્ત્વિક સમજણ વિના, “સમુદાયમાં રહેવાથી દોષિત ગોચરી સેવન વગેરેના લીધે હિંસા થાય છે. પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે.” ઈત્યાદિ વાતને આગળ ધરીને સમુદાય બહાર થઈ જાય છે તેવા અગીતાર્થ સાધુઓ સમુદાયથી બહાર પડીને, જુદા એકલા વિચારીને જે દયા પાળે છે, નિર્દોષ ગોચરી-પાણી વાપરે છે તે દયા સ્થૂલવ્યવહારથી લોકોત્તર દયા જેવી, શાસ્ત્રમાન્ય અહિંસા જેવી લાગવા છતાં વાસ્તવમાં કર્મનિર્જરા વગેરે ઈષ્ટ ફળને આપનારી નથી. કારણ કે તે દયા કાન્તિક છે, ઉત્સર્ગ-અપવાદના અપેક્ષિત સંતુલનવાળી નથી. અહીં મહત્ત્વની વાત તો એ છે કે જીવદયાના આશયથી એકલા રહેવામાં ઊલટું સ્ત્રીનો ઉપદ્રવ, કૂતરા વગેરેની તકલીફ, માંદગીમાં અભ્યાહત આદિ દોષનું સેવન વગેરે કારણસર દ્રવ્ય-ભાવ હિંસા જ વળગી પડે છે. તેથી “સમુદાય બહાર રહેવામાં હિંસા દોષ નથી લાગતો - આ વાત માત્ર અભિમાનરૂપ - કલ્પનારૂપ જ બની જાય છે. તેમ જ “પઢમં ના તો કયાં આ વચન મુજબ જીવદયાનું અંતરંગ કારણ તત્ત્વજ્ઞાન છે. સમુદાયને છોડનારા અગીતાર્થ મહાત્માઓમાં તત્ત્વજ્ઞાન જ ન હોવાથી તત્ત્વજ્ઞાનસાધ્ય પારમાર્થિક અહિંસા પણ કેવી રીતે સંગત થાય? કારણ વિના કાર્ય ઉત્પન્ન ન થઈ શકે. અન્યથા કાર્ય-કારણભાવનો ભંગ થાય અથવા તે કાર્ય કાર્યાભાસ સ્વરૂપ જ હોય.આમ સમુદાયમાં રહેવાથી ગોચરી-પાણી વગેરેમાં લાગતા દોષથી ડરીને એકલા વિચરનારા અગીતાર્થ મહાત્માઓની જીવદયા પણ અજ્ઞાની તાપસની દયાતુલ્ય છે- એવું સિદ્ધ થાય છે. (૭ર૭) હ વ્યવહાર-નિશ્ચયથી દયાનું સ્વરૂપ છે વ્યવહાર-નિશ્ચયનયથી જીવદયાનું સ્વરૂપ દેખાડતા ગ્રન્થકારશ્રી જણાવે છે કે – ગાથાર્થ :- યતનાવાળો જીવ બીજાના પ્રાણનું રક્ષણ કરે તે વ્યવહાર નથી દયા છે. નિશ્ચય નયથી તો નિર્વિકલ્પ સ્વભાવરૂપ પોતાના ભાવ પ્રાણનું રક્ષણ કરવું તે દયા છે. (૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy