________________
४९५
• मैथुनस्य सदोषता • नियमेन सरागत्वाद् दुष्टं मैथुनमप्यहो । मूलमेतदधर्मस्य निषिद्धं योगिपुङ्गवैः ॥१८॥
नियमेनेति । नियमेन = निश्चयेन सरागत्वात्, 'न तं विणा रागदोसेहिं' ( ) इति वचनात्, अहो मैथुनमपि दुष्टम् । एतदधर्मस्य मूलं 'मूलमेयमहम्मस्स' (द.वै.६/१६) इत्याद्यागमात् योगिपुङ्गवैः = भगवद्भिः निषिद्धं, भगवत्यां तस्या महाऽसंयमकारित्वप्रतिपादनात्' । तदुक्तं → "मेहुणं भंते ! सेवमाणस्स केरिसए असंजमे कज्जति ? •गोयमा ! से जहानामए केइ पुरिसे ३४/१३) इति ।।७/१७।।।
साम्प्रतमवसरप्राप्तं मैथुनदुष्टत्वमाविष्करोति- 'नियमेनेति ।
'न तं विणा' इति । → न वि किंचि पडिसिद्धं अणुनायं वा वि जिणवरिंदेहिं । मोत्तुं मेहुणभावं न विणा सो राग-दोसेहिं ।। - (ध.सं.१०६४) इति तु धर्मसङ्ग्रहण्याम् । तदुक्तं कामसूत्रे अपि → प्रवृत्ते रतिसंयोगे राग एवाऽत्र कारणम् + (का.सू.२/७/३०)। 'मूलमेयमहम्मस्स' इति । 'मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं निग्गंथा वज्जयंति णं ।।' (दशवै. ६/१६) इति दशवैकालिकसूत्रगाथा सम्पूर्णा बोध्या । तदुक्तं निशीथभाष्ये बृहत्कल्पभाष्ये चापि → कामं सव्वपदेसु वि उस्सग्गववातधम्मता जुत्ता । मोत्तुं मेहुणधम्म ण विणा सो राग-दोसेहिं ।। (नि.भा.३६८, बृ.क.भा.४९४४) इति । एतेन → स्त्रियमध उपासीत - (बृ.आ.६/४/२) इति बृहदारण्यજ ન કરવા જેવું ઋષિએ કર્યું. માટે બધા દોષનું મૂળ દારૂપાન કહેવાય છે. અતિશય દારૂ પીવાથી (૧) શરીર
थाय छे. (२) शरीर रोगाने घ२ बनेछ. (3) १४नी ५२।१ छ. (४) ४२१. योग्य म°४ यूडी ४वाय छे. (५) दोडी ५२ द्वेष थाय छ, दोथी पोतानो ति२०७२ थाय छे. (६) शान नाश पामे छ. (७) स्म२९शति भने (८) प्रशाशति जतास थाय छे. (८) सनी २ थाय छे. (१०) स्वभाव 580२ जने छ. (११) 85 भासनी गुलामी ४२वी पडे छे. (१२) पोतार्नु पुणवगोवाय छे. (१३) पोतार्नु पण यतुं यछे, (१४) धर्मपुरुषार्थ (१५) आमपुरुषार्थ सने (१६) अर्थपुरुषार्थना शनि थाय छे. मा સોળ પ્રકારના નુકશાન દારૂડિયા લોકો ભોગવે છે. માટે દારૂ પીવાનો શાસ્ત્રમાં નિષેધ છે.(૧૭) દારૂપાનને દોષગ્રસ્ત બતાવ્યા પછી હવે ગ્રન્થકારશ્રી મૈથુનને દોષગ્રસ્ત બતાવતાં કહે છે કે –
મૈથુનસેવન નુક્શાનારક છે ગાથાર્થ :- અહો ! નિયમ રાગગ્રસ્ત હોવાથી મૈથુન પણ દુષ્ટ છે. પાપનું મૂળ હોવાથી મૈથુનનો महायोगामी निषे५ ४३८छ. (७/१८)
ટીકાર્થ :- “રાગ-દ્વેષ વિના મૈથુન સેવન શક્ય નથી' આ શાસ્ત્રવચનથી સિદ્ધ થાય છે કે નિશ્ચયથી મૈથુનસેવન રોગયુક્ત જ હોય છે. દશવૈકાલિકજીમાં પણ જણાવેલ છે કે “મૈથુન અધર્મનું મૂળ છે.” માટે યોગી ભગવંતોએ મૈથુન સેવનનો નિષેધ કરેલ છે. ભગવતીસૂત્રમાં મૈથુનપ્રવૃત્તિને મહાઅસંયમનું કારણ બતાવેલ હોવાથી પણ મૈથુનસેવન ત્યાજ્ય છે. ભગવતીજીમાં પ્રભુ વીરને શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે “મૈથુનનું સેવન કરનાર કેવા પ્રકારનું અસંયમ કરે છે ?' આ પ્રશ્નના જવાબમાં શ્રીમહાવીર સ્વામી ભગવાન જણાવે છે કે – હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ બૂરથી (આકડાના રૂથી) ભરેલી નળીને १. मैथुनं भदन्त ! सेवमानस्य(नेन)कीदृशोऽसंयमः क्रियते ? गौतम ! तद्यथा नाम कश्चित्पुरुषः बूरनलिकां वा रुतनलिका वा तप्तेनायःकणकेन समभिध्वंसयेत, मैथुन सेवमानस्य(नेन) ईदृशोऽसंयमः क्रियते । .... चिह्नद्वयमध्यवर्ती अग्रेतनपृष्ठव्यापी
दीर्घः पाठो हस्तादर्श नास्ति । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org