SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ • मांसादीनामप्रशस्तविकृतित्वम् ४५५ ननु भवतामेव क्वचिदागमे मांसभक्ष्यताऽपि श्रूयते इति पूर्वाऽपरविरोध इत्याशङ्क्याहसूत्राणि कानिचिच्छेदोपभोगादिपराणि तु । अमद्यमांसाऽशितया न हन्यन्ते प्रसिद्धया ||७|| सूत्राणीति । कानिचित्तु सूत्राणि छेदः = छेदसूत्रोक्तप्रायश्चित्तौपयिकार्थविशेषः, उपभोगश्च बहिः परिभोगः, आदिनाऽत्यन्ताऽपवादादिग्रहः, तत्पराणि (= छेदोपभोगादिपराणि तु) प्रसिद्धयाऽमद्यमांसाशितया साधोः ( न हन्यन्ते = ) न विरुध्यन्ते, उत्सर्गतो मांसभक्षणस्य दुष्टत्वादेवेति भावः । तथाहि अ य इत्थ लभिस्सामि पिंडं वा लोयं वा खीरं वा दहिं वा नवणीयं वा हिंसातिरिक्तो गृद्धिविशेषोऽपि तद्भक्षणे दोषः । तदुक्तं तत्त्वार्थभाष्यवृत्ती सिद्धसेनगणिभिः मांसरसो हि सर्वरसातिशायी वृष्यतमश्च किल । तत्र चावश्यम्भावि गार्ध्यम् ← (त.स्. ९ / २९ भा.वृ.) इति । सम्बोधप्रकरणेऽपि मज्जे महुम्मि मंसंमि नवणीयंमि चउत्थए । उप्पज्जंति असंखा तव्वण्णा तत्थ जंतुणो ।। ← (सं.प्र.७ / ७६ ) इत्युक्तम् । अन्यत्राऽपि मद्ये मांसे मधुनि च नवनीते बहिनते । उत्पद्यन्ते विलीयन्ते सुसूक्ष्मा जन्तुराशयः ।। ← (नागपटल - ?) इत्युक्तम् ।।७ / ६ ।। छेदोपभागपराणि सूत्राणि तु 'अमज्ज-मंसासि' (द. वै. चू. २ / गा. ७) इति दशवैकालिकचूलिकावचनेन, 'पसत्थविगतिग्गहणं' (दशवै. चू. ३१६९) इति निशीथभाष्येन, 'मधु-मंस-मज्जविहाणा य अपसत्थाओ । सेसा खीरातिया पसत्थाओ । पसत्थासु वा कारणे पमाणपत्तासु घेप्पमाणीसु' (नि.भा. ३१६८ चू.) इति निशीथचूर्ण्यादिना च प्रसिद्धया अमद्य - मांसाशितया साधोः न विरुध्यन्ते । दुष्टत्वात् = सदोषत्वस्वीकारादिति । आचाराङ्गप्रथमचूलिकागतसूत्राणि दर्शयितुमुपक्रमते 'अवि य..' इति । श्रीशीलाङ्काचार्यवृत्तिછે' એવી તમારી વાતનો તેની સાથે વિરોધ આવશે.’ આવી શંકાનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકારશ્રી જણાવે છે કે → ગાથાર્થ :- કેટલાક સૂત્રો છેદ, બાહ્ય ઉપભોગ વગેરેના સૂચક હોવાથી ‘સાધુ મદ્યપાન કે માંસભક્ષણ ન કરે' આવા પ્રસિદ્ધ હકીકતની સાથે કોઈ વિરોધ નહિ આવે. (૭/૭) # માંસસંબંધી અપવાદાદિનું સૂચન આ ટીકાર્થ :- શાસ્ત્રમાં બતાવેલા કેટલાક સૂત્રો છેદને બતાવવાના તાત્પર્યથી હોય છે. છેદનો અર્થ છે છેદગ્રન્થમાં જણાવેલા પ્રાયશ્ચિત્તમાં નિમિત્તભૂત એવો વિશેષ પ્રસંગ. કોઈક સૂત્ર બાહ્ય પરિભોગને સૂચવતા હોય છે. તો કેટલાક સૂત્રો અત્યન્ત આગાઢ અપવાદ વગેરેને જણાવતા હોય છે. આવા પ્રકારના માંસાદિગોચર સૂત્રો ‘સાધુ દારુ ન પીએ, માંસ ન ખાય' એવી પ્રસિદ્ધ વ્યવસ્થાને બાધિત કરતા નથી. કારણ કે માંસભક્ષણ ઉત્સર્ગથી દુષ્ટ જ છે. (અપવાદ સૂત્રમાં બતાવેલા પ્રાયશ્ચિત્ત પણ આ જ અર્થને સૂચિત કરે છે.) માંસવિષયક તેવા પ્રકારના શાસ્ત્રપાઠો આ પ્રમાણે જાણવા. આચારાંગ સૂત્રમાં આવતો આવો પાઠ નીચે મુજબ છે. “વળી, આ સગાવહાલા વગેરેના ઘરમાં १. हस्तादर्शे 'सूति' इति त्रुटितः पाठः । हस्तादर्शान्तरे च 'सूत्राणीति' इति नास्ति । २. अपि चात्र लप्स्ये पिंडं वा लोयं वा क्षीरं वा दधि वा नवनीतं घृतं वा गुडं वा तैलं वा मधु वा मद्यं वा मांसं वा शुष्कुलिं वा फाणितं वा तं वा शिखरिणीं वा तत्पूर्वमेव भुक्त्वा पीत्वा पतद्ग्रहं च संलिह्य संमृज्य ततः पश्चाद् भिक्षुभिः सार्द्धं गृहपतिकुलं पिंडपातप्रतिज्ञया प्रवेश्यामि निष्क्रमिष्यामि वा मातृस्थानं स्पृशेद् । Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy