SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ પણ જૈનશાસ્ત્રોમાં પૌદ્ગલિક માન્યા છે. ‘ પમાણુ ’ પ્રત્યક્ષ નથી થતા, પરંતુ પરમાણુનું કા સમૂહરૂપે જે પુદ્ગલ અને છે, તે તેનું-પરમાણુનું ચિન્હ છે, તે પ્રત્યક્ષ હાય છે. આ બધું જગત જે જડવત્ દેખાય છે, તે બધુ... પરમાણુનું કાર્ય, અર્થાત્ પુદ્ગલ છે. આ પરમાણુ, દ્રવ્યરૂપથી તેા અનંત છે, અર્થાત્ તેની આદિ નથી અને નાશ પણ નથી. પરંતુ પર્યાયરૂપે તે જ સાદ છે, અને સાન્ત પણ છે, અર્થાત્ પરમાણુઓનું સમૂહુરૂપ કા, તે સાદિ છે અને તેના નાશ પણ થાય છે, અર્થાત્ જે પુદ્ગલં અને છે, તેના નાશ અવશ્ય થાય છે. જેમ આ શરીર છે તે પુદ્ગલ છે, આના નાશ થશે, પરંતુ તેનુ પરમાણુરૂપ દ્રવ્ય ખીજા આકારમાં કાયમ રહેશે. ૮૧ (૫) કાળ—આ એક પ્રસિદ્ધ વસ્તુ છે. પ્રત્યેક વસ્તુમાં રૂપાન્તર થવું, પરિવર્તન થવું, આ બધું કાળનું પરિણામ છે. નવી વસ્તુ જૂની થાય છે, જૂની વસ્તુને નાશ થાય છે. મનુષ્ય નાનાથી મોટા થાય છે, મેાટાથી વૃદ્ધ અને વૃદ્ધુથી મૃત્યુ પામે છે, આ બધા કાળના પ્રભાવ છે. ભૂત, વમાન અને ભવિષ્યના ભેદ, આ બધા કાળના જ ભેદો છે. ક્ષણ, સેકન્ડ (Second), મિનિટ (Minute), કલાક, દિન, પક્ષ, માસ, સ ંવત્સર, યુગ—આ બધા કાળના જ ભેદો છે. જૈન શાસ્ત્રોમાં જગતની પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy