________________
જૈન ધમ
પ્રદેશે. અર્થાત્ સૂક્ષ્મ અંશે, તે પદાર્થોથી જુદા થઈ શકે છે, પરંતુ ધર્મ, અધમ, આકાશ અને આત્માના પ્રદેશા એકખીનથી એવા મળેલા છે, સંગઠિત થયેલા છે કે તે જુદા થતા નથી. એટલા માટે જ ધર્માસ્તિકાયાદિ પદાર્થ અખંડ વ્યાત્મક પદાર્થ માનવામાં આવ્યા છે..
આ પદાર્થાંમાંથી કાઈના અસપ્ચ પ્રદેશ છે; કાઈના અનન્ત છે. અને કાઈના સંખ્યાત પણ છે.
"
'
હુવે જે જે શબ્દાની સાથે સ્તિકાય શબ્દ લગાવેલા છે, તેનેા અર્થ એ કરવા જોઈએ કે ધમક નામક પદાર્થાના પ્રદેશાના સમૂહ. · અધમ ' નામક પદાર્થોના પ્રદેશાના સમૂહ. ‘ આકાશ ’ નામક પદાર્થના પ્રદેશના સમૂહ. કાળની સાથે અસ્તિકાય ’શબ્દ જોડવામાં નથી આવ્યા; તેનું કારણ એ છે કે ભૂતકાળ છે, તેા તે નષ્ટ થયા છે. તેનું અસ્તિત્વ નથી; અને જે ભવિષ્યકાળ છે, તે તા આ સમયે અસત્ છે; પદાર્થ જ નથી; અને વર્તમાનકાળ, એ તા. ક્ષણમાત્ર જ છે, તેના પ્રદેશોના સમૂહ થઈ શકત નથી. હા, આગળના પ્રકરણમાં જીવ ’ પદાર્થ ખતાવી. ચૂકયા છીએ, તે જીવ પદાર્થની સાથે · અસ્તિકાય ’ ( પ્રદે શાને સમૂહ) શબ્દ અવસ્ય લગાવી શકાય છે, કેમકે જીવ ને અસંખ્ય પ્રદેશના સમૂહ રહેલા છે. એ જ કારણ છે કેઃ જીવ શરીરથી વ્યાપ્ત રહે છે.
.
'
હવે એ વાતને વિચાર કરીએ કે આ પાંચ પ્રકારના
Jain Education International
*
७७
6
For Private & Personal Use Only
www.jainelibrary.org