________________
જૈન ધમ
સમજવું જોઈએ કે જેને એક જ ઈન્દ્રિય હોય છે તેને ફક્ત શરીર જ હોય છે, મુખ વગેરે નથી હતું; તા પણ તેમનામાં ગ્રહણશકિત હેાવાથી તે આહાર વગેરે કરી શકે છે. જેમ વનસ્પતિ પેાતાના આહાર જમીનમાંથી રસ ચૂસી લે છે; તેમ અગ્નિના આહાર વાયુ છે. જેટલા વાયુ જોઈએ તેટલે તે ગ્રહણ કરે છે. જો તેને પેાતાના ખારાક ન મળે તે તે મરી જાય. દીવા ઉપર કાચના પ્યાલા ઢાંકી દો, હવા મળવી બંધ થઈ જશે. અગ્નિ ઉપર ધૂળ અથવા પાણીના મારા ચલાવે, તે બધ થઈ જશે, કેમકે તેને પેાતાના ખારાક હવા મળવી અંધ થઈ જાય છે.
७४
એ ઇન્દ્રિયવાળા વોને શરીર અને મુખ હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળાને શરીર, સુખ અને નાક હાય છે. ચાર ઇન્દ્રિયવાળાને શરીર, સુખ, નાફ અને આંખ હાય છે. અને જેને આ ચાર ઉપરાંત ફાન હેાય છે તે પાંચ ઇન્દ્રિયવાળા જીવા છે.
સ્થાવર જીવના બે ભેદ છે ઃ ૧. સૂક્ષ્મ સ્થાવર અને ૨. માદર સ્થાવર
આ સ્થાવર અને ત્રસ બંને પ્રકારના જવા સમુચ્ચય રૂપથી છ પર્યાપ્તવાળા હેાય છે. છ પર્યાપ્તિએ આ છે:1. આહાર્ ર્યા।પ્ત, ર. શરીર પર્યાપ્તિ, ૩, ઇન્દ્રિય પર્યાપ્ત, ૪. શ્વાસાવાસ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મન:પર્યાપ્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org