________________
જૈન ધર્મ
૬૭
તેનેા પણ રંગ હેાય છે. ક્રૂર વિચાર કરનારના હૃદયમાં કાળા રંગનાં માન ઊઠે છે.
મનુષ્ય જેમ જેમ ક્રોધ, માન, માયા અને લાલઆ કષાયામાં વધારે તલ્લીન બને છે તેમ તેમ તેની લેસ્યાઆ વધારે લિન બને છે.
જૈન શાસ્ત્રોમાં, આ લેસ્યાને માનસિક પરિણામેની કામળતા, તીવ્રતા, તીવ્રતરતા, તીવ્રતમતા સમજવાને માટે
એક વૃક્ષ ઉપર લાગેલાં ફળ લેવાની ઇચ્છાવાળા છ મનુષ્યાનું ઉદાહરણ દેવામાં આવે છે.
દૃષ્ટાંત એવું છે, કે એક વાર છ મિત્રો જાંબુ ખાવા માટે ગયા. ભારે માનાં નબુ પાકમાં હતાં. જોઈને માંમાં પાણી આણીને એક મિત્રે કહ્યું :
.
અરે યાર, મૂળ સાથે જ વૃક્ષને તાડી પાડા. કાચાં-પાકાં તમામ જાંબુ ખાઈ જઈએ.' ( કૃષ્ણ લેશ્યા )
<
ખીજો મિત્ર એ વારે ખેલ્યા : ના ભાઈ, ઝાડને શું કામ કાપવું ? મેાટી કાપી નાખાને !'
મેાટી
ડાળેા જ
( નીલ લેસ્યા )
ત્યારે ત્રીજો મિત્ર કહે : મેાટી ડાળા કાપવાથી શુ. સ" ! અરે, જાંબુ તા નાની ડાળેા પર છે, માટે તે જ કાપેાને !' (કાપાત લેસ્યા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org