________________
જૈન ધર્મ
૧. કૃષ્ણ લેશ્યા—જે વખતે આત્માના પરિણામ અંજન, ભમરા કે કાયલના રંગ જેવા કાળા ખની જય છે, તે સમયના ભાવને ‘કૃષ્ણે લેસ્યા' કહેવામાં આવે છે.
૨. નીલ લેશ્યા જે સમયે આત્માના પરિણામ પેાપટનાં પીંછાં, મેારના કંઠ અને નીલકમળના રંગ જેવા હેાય છે તે સમયના ભાવને ‘નીલ લેશ્યા કહે છે.
૩. કાપાત લેફ્સા-શણનું ફૂલ કે વેંગણના ફૂલ જેવા આત્માના પરિણામ થાય તે સમયના ભાવને કાપાત લેસ્યા' કહે છે.
<
-
૪. તેજો લેશ્યા—ઊગતા સૂર્ય અને સધ્યા જેવા ભાવને તેને
-
લેસ્યા
રંગવાળા
કહેવામાં આવે છે.
આત્મપરિણામના
જેવા
૫. પદ્મ લેશ્યા—કણેર કે ચમ્પાના પુષ્પ રંગવાળા આત્મપરિણામના ભાવને પદ્મ લેશ્યા ' કહે છે.
૬. શુકૂલ લેશ્યા—ગાયનું દૂધ કે સમુદ્રના ફીણુ જેવા આત્મપરિણામના ભાવને શુક્લ લેશ્યા ' કહેવાય છે.
<
>
પ્રથમની ત્રણ લેસ્યાએ અપ્રશસ્ત (ખરાબ) હાય છે, પાછલી ત્રણ પ્રશસ્ત (સારી) હાય છે.
આધુનિક વિજ્ઞાન પણ એ વાતને સ્વીકાર કરે છે ક આત્માનાં જે વિચારનાં આંધ્રાલના ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org