________________
જૈન ધર્મ
(૩) સૂમક્રિયાપ્રતિપ્રાતિ–આ કઈ પણ કાયયોગવાળાને થાય છે.
(૪) વ્યુપરતક્રિયાનિવૃત્તિ–આ મન, વચન અને કાયાના વેગથી નિવૃત્ત થનારા અગીને જ થાય છે.
આ યાનનાં નામોમાં “વિતર્ક” શબ્દ છે, એને અર્થ છે મૃત. અને વિચારને અર્થ છે અર્થ, વ્યંજન અને ગની સંક્રાન્તિ.
આત્મજ્ઞાની શ્રમણ કહાવે,
બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે,
આનંદધન મત સંગી રે. –આનંદઘન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org