________________
કર
જૈન ધમ
ચાર કારણામાંથી કોઈ ને કોઈ . કારણ પ્રત્યેક વ્યક્તિને અને એ કારણથી વિચાર–ચિંતા
અવસ્ય હાય છે,
અવશ્ય થાય છે.
૨. રૌદ્રધ્યાન
હિંસા, અસત્ય, ચેરી અને વિષયરને માટે નિરતર જે ચિતા તે રૌદ્રધ્યાન છે. આ ઉપરથી આના ૧. હિંસાનુખ ધી, ૨. અતૃતાનુબંધી, ૩. સ્તેયાનુઅધી અને ૪. વિષય સ રક્ષણાનુખ ધી—આ ચાર ભેદ કરવામાં આવ્યા છે.
જે મનુષ્યનું ચિત્ત ક્રૂર અને કહેવાય છે અને તેના આત્માનું જે
કઠેર બને છે, તે રુદ્ર ધ્યાન તે રૌદ્રધ્યાન છે.
૩. ધર્મધ્યાન—
જેનાથી આત્મિક લાભ થાય, અન્તઃકરણની શુદ્ધિ થાય, એવા વિચારા કરવા તે ધર્મધ્યાન કહેવાય છે. એના પણ ચાર ભેદ છે.
(૧) પ્રભુની આજ્ઞા શી છે? કેવી હે!વી જોઈએ? એની પરીક્ષા કરીને તેની આજ્ઞાની ખાજ કાઢવા જે મનાચેાગ દેવામાં આવે તે આજ્ઞાવિચય ' ધર્મધ્યાન છે.
<
(૨) પેાતાનામાં જે દાષ હાય, તેના સ્વરૂપનુ” અને તેમાંથી છૂટવાના જે વિચાર કરાય તે અપાયવિચય - ધર્મ ધ્યાન છે.
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org