________________
જૈન ધર્મ
૮. નિશ્ચયદયા–આત્માનું જે શુદ્ધ સાધ્ય છે, આત્માને વિકાસ કરવો, ઉચ્ચ શ્રેણિ પર ચડાવ વગેરે, -સાધ્યના વિચારમાં-ઉપગમાં એવભાવને ધારણ કરવે, તલ્લીન થવું અર્થાત અભેદ ઉપયોગનું નામ છે “ભાવદયા.
આ આઠ પ્રકારની દયામાં અભયદાન, અનુકંપા આદિ બધાને સમાવેશ થાય છે.
line
વડું દર્શન જિન-અંગ ભણજે,
ન્યાય ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક,
પડું દર્શન આરાધે રે. –આનંદધનજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org