SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ પછ [૧૯] દયા જૈન ધર્મમાં દયાને પ્રધાનપદ દેવામાં આવ્યું છે. સંપૂર્ણ ધર્મો આને જ અવલંબીને રહ્યાં છે. દાન, શીલ, તપ, ભાવ, પરોપકારાદિ જેટલી શુભ ક્રિયાઓ છે, તે બધાનું મૂળ “દયા છે. એટલા જ માટે તુલસીદાસે કહ્યું છે કે– ધર્મ મૂઢ હૈ” જૈનધર્મમાં તે કહ્યું છે કે-“ધમરસ ના થા” ધર્મની માતા દયા છે. દયાધર્મ ઉપર જ બધા ધર્મોને આધાર છે. પરંતુ જયા” નું સ્વરૂપ સમજવું જોઈએ. મનુષ્ય દયા, દયા કહે છે, પરંતુ દયા શી ચીજ છે, એ એછી સમજે છે. અહિંસા અને દયામાં બહુ જ અંતર છે. કેઈ જીવને તકલીફ ન દેવી, માર નહિ. સતાવવો નહિ, તેના હૃદયમાં દુઃખ ન પહોંચાડવું એ “આંહસા' છે. પરંતુ આ અહિંસાનું પાલન કોણ કરી શકશે ? જેના હૃદયમાં દયા હશે તે જ. એટલા માટે “દયા એ અન્તકરણના ભાવનું નામ છે. દુઃખીને દેખીને આપણું હૃદયમાં દર્દ થાય તે દયા છે અથવા “મારી આ ક્રિયાથી બીજાને દુઃખ થશે” એ વિચાર થી તેનું નામ દયા છે. ‘દયા’ એક જ પ્રકારની નથી. જેનશાસ્ત્રમાં આઠ પ્રકારની યા બતાવે છે. ૧. દ્રવ્યદયા, ૨. ભાવયા, ૩. સ્વલ્યા, ૪. પરદયા, ૫. સવરપદયા, ૬. અનુષ્પદયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy