________________
જૈન ધર્મ
પછ
[૧૯]
દયા જૈન ધર્મમાં દયાને પ્રધાનપદ દેવામાં આવ્યું છે. સંપૂર્ણ ધર્મો આને જ અવલંબીને રહ્યાં છે. દાન, શીલ, તપ, ભાવ, પરોપકારાદિ જેટલી શુભ ક્રિયાઓ છે, તે બધાનું મૂળ “દયા છે. એટલા જ માટે તુલસીદાસે કહ્યું છે કે– ધર્મ મૂઢ હૈ” જૈનધર્મમાં તે કહ્યું છે કે-“ધમરસ ના થા” ધર્મની માતા દયા છે. દયાધર્મ ઉપર જ બધા ધર્મોને આધાર છે. પરંતુ જયા” નું સ્વરૂપ સમજવું જોઈએ. મનુષ્ય દયા, દયા કહે છે, પરંતુ દયા શી ચીજ છે, એ એછી સમજે છે.
અહિંસા અને દયામાં બહુ જ અંતર છે. કેઈ જીવને તકલીફ ન દેવી, માર નહિ. સતાવવો નહિ, તેના હૃદયમાં દુઃખ ન પહોંચાડવું એ “આંહસા' છે. પરંતુ આ અહિંસાનું પાલન કોણ કરી શકશે ? જેના હૃદયમાં દયા હશે તે જ. એટલા માટે “દયા એ અન્તકરણના ભાવનું નામ છે. દુઃખીને દેખીને આપણું હૃદયમાં દર્દ થાય તે દયા છે અથવા “મારી આ ક્રિયાથી બીજાને દુઃખ થશે” એ વિચાર થી તેનું નામ દયા છે.
‘દયા’ એક જ પ્રકારની નથી. જેનશાસ્ત્રમાં આઠ પ્રકારની યા બતાવે છે. ૧. દ્રવ્યદયા, ૨. ભાવયા, ૩. સ્વલ્યા, ૪. પરદયા, ૫. સવરપદયા, ૬. અનુષ્પદયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org