________________
જૈન ધર્મ
૧
(૧૨) દિશિ–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે, કેટલા કેસ સુધી જવું-એ નક્કી કરવું.
(૩) સ્નાન–દિવસમાં કેટલી વખત સ્નાન કરવું.
(૧૪) ભત્ત–ભોજન, પાણી, દૂધ, શરબત આદિનું વજન નક્કી કરવું.
આ ચૌદ નિયમોથી અતિરિક્ત – (૧) અસિ–શસ્ત્ર, ઓજારની સંખ્યા નક્કી કરવી.
(૨) મસી–ખડિયે, કલમ, હોલ્ડર, પેન્સિલ વગેરેની સંખ્યા મુકરર કરવી.
(૩) કૃષિ–જમીન, બગીચ વગેરેની વીધાની અમુક સંખ્યા મુકરર કરવી.
णो लोगस्सेसपां चरं ।
લકવાદને અનુસરશે નહીં–ક્સિની દેખાદેખી કરશે નહિ. (આચારાંગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org