________________
પર
જૈન ધર્મ
- આ
આ વિકાર
તેલ.
(૩) વિગય–માંસ, મદિરા, મધ, માખણ આ ચાર મહાવિકૃતિ છે, જેનાથી ઇન્દ્રિમાં વિકાર થાય છે. તેનો સર્વથા ત્યાગ કરો. ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલી વસ્તુઓ–આ છમાંથી રોજ ૧-૨-૩ જેટલી બની શકે તેટલી ત્યાગવી.
(૪) વાણહ–જેડા, ચંપલ, મોજાં વગેરેની સંખ્યા નિશ્ચિત કરવી.
(૫) તબેલ–પાન, સોપારી, ઈલાયચી આદિ મુખવાસની ચીજોની સંખ્યા મુકરર કરવી,
(૬) વસ્ત્ર–કપડાંની સંખ્યા નક્કી કરવી. (૭) કુસુમ–કૂલ, તેલ, અત્તર વગેરેનું પરિમાણ કરવું.
(૮) વાહન–ગાડી, મેટર, ઘોડા, ઊંટ, ટાંગા, નાવ, હવાઈ જહાજ (એરપ્લેન) આદિ સવારીની સંખ્યા નિશ્ચિત કરવી.
(૯) શયન–પલંગ, આસન, ગાદી, તકિયા વગેરેની સંખ્યા નક્કી કરવી.
(૧૦) વિલેપન–ચંદન, તેલ, અત્તર, સાબુ વગેરે નક્કી કરવું.
(૧૧) બ્રહ્મચર્ય-પરસ્ત્રીનો ત્યાગ, સ્ત્રીઓ માટે પર પુરુષનો ત્યાગ. સ્ત્રી (સ્વપતિ)ને માટે પણ તે દિવસે મર્યાદા નક્કી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org