________________
જૈન ધર્મ
( ૧૭ ) ચૌદ નિયમ
આવે છે, તે
મનુષ્યના કામમાં જેટલી વસ્તુએ અધાના ચૌદ વિભાગ કરવામાં આવ્યા છે. પ્રાત:કાળ ઊઠતાં જ મનુષ્ય ધારી લે, કે મારે આજે કેટલી ચીજો કામમાં લાવવી જોઈએ. તેની મર્યાદા બાંધી ખાકી બધાના ત્યાગ. ચૌદ નિયમે! આ છેઃ
(૧) સચિત્ત—માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ—આ ચીજોમાં જીવ છે, જેમાં જીવાય તે સચિત્ત કહેવાય છે, એટલે નિયમ કરવા કે આજે મારે માટી, નિમક વગેરે કેટલુ કામમાં લાવવું ?
૫૧
~~પીવા અને સ્નાન કરવા વગેરે માટે પાણી કેટલુ કામમાં લાવવું ?
-ચૂલા આદિ જેમાં અગ્નિ બાળવામાં આવે તે કેટલા કામમાં લાવવા ?
કરવી.
—પ્’ખા, હિડાળા ઈત્યાદિ માટે સખ્યા નિશ્ચિત કરવી. —લીલી વનસ્પતિના નિયમ કરવા કે આટલાથી વધારે કામમાં નહિં લેવાય
(ર) દ્રવ્ય—ખાવાપીવાના પાર્થીની સંખ્યા નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org