SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ( ૧૭ ) ચૌદ નિયમ આવે છે, તે મનુષ્યના કામમાં જેટલી વસ્તુએ અધાના ચૌદ વિભાગ કરવામાં આવ્યા છે. પ્રાત:કાળ ઊઠતાં જ મનુષ્ય ધારી લે, કે મારે આજે કેટલી ચીજો કામમાં લાવવી જોઈએ. તેની મર્યાદા બાંધી ખાકી બધાના ત્યાગ. ચૌદ નિયમે! આ છેઃ (૧) સચિત્ત—માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ—આ ચીજોમાં જીવ છે, જેમાં જીવાય તે સચિત્ત કહેવાય છે, એટલે નિયમ કરવા કે આજે મારે માટી, નિમક વગેરે કેટલુ કામમાં લાવવું ? ૫૧ ~~પીવા અને સ્નાન કરવા વગેરે માટે પાણી કેટલુ કામમાં લાવવું ? -ચૂલા આદિ જેમાં અગ્નિ બાળવામાં આવે તે કેટલા કામમાં લાવવા ? કરવી. —પ્’ખા, હિડાળા ઈત્યાદિ માટે સખ્યા નિશ્ચિત કરવી. —લીલી વનસ્પતિના નિયમ કરવા કે આટલાથી વધારે કામમાં નહિં લેવાય (ર) દ્રવ્ય—ખાવાપીવાના પાર્થીની સંખ્યા નિશ્ચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy